AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોરોનાકાળમાં ઘટતા જતા વ્યાજની ચિંતામાંથી મુક્તિ, સિનીયર સિટીઝન માટે વાર્ષિક 7.4 ટકા વ્યાજ

કોરોનાવાયરસ મહામારી વચ્ચે બચતોના વ્યાજ દરોમાં ઘટાડો થવાથી સિનિયર સિટીઝન્સ મુશ્કેલીમાં મુકાયા છે. મહત્તમ બચતો ઉપર નિર્ભર રહેતા સીનિયર સિટીઝનના માટે કમાણીનું સાધન સીમિત થઇ જતા તેમની તકલીફો વધે છે. વયસ્કોની સમસ્યાનો હલ પોસ્ટ ઑફિસની સીનિયર સીટીઝમ સેવિંગ સ્કીમ દ્વારા પ્રયાસ કાઢયો છે. આ યોજનામાં હાલમાં 7.4 ટકા વ્યાજ મળી રહ્યું છે. સીનિયર સિટીઝન જો […]

કોરોનાકાળમાં ઘટતા જતા વ્યાજની ચિંતામાંથી મુક્તિ, સિનીયર સિટીઝન માટે વાર્ષિક 7.4 ટકા વ્યાજ
Ankit Modi
| Edited By: | Updated on: Sep 08, 2020 | 5:02 AM
Share

કોરોનાવાયરસ મહામારી વચ્ચે બચતોના વ્યાજ દરોમાં ઘટાડો થવાથી સિનિયર સિટીઝન્સ મુશ્કેલીમાં મુકાયા છે. મહત્તમ બચતો ઉપર નિર્ભર રહેતા સીનિયર સિટીઝનના માટે કમાણીનું સાધન સીમિત થઇ જતા તેમની તકલીફો વધે છે. વયસ્કોની સમસ્યાનો હલ પોસ્ટ ઑફિસની સીનિયર સીટીઝમ સેવિંગ સ્કીમ દ્વારા પ્રયાસ કાઢયો છે. આ યોજનામાં હાલમાં 7.4 ટકા વ્યાજ મળી રહ્યું છે.

સીનિયર સિટીઝન જો આ સ્કીમમાં એક રકમ 10 લાખ રૂપિયા રોકાણ કરે છે, તો 7.4 ટકાની કમ્પાઉન્ડિંગ વ્યાજ દરથી 5 વર્ષ પછી એટલે કે મેચ્ચોરિટી પીરિયડ પર કુલ રકમ 14,28,964 રૂપિયા મળવાથી 5 વર્ષમાં 4,28,964 રૂપિયાનો ફાયદો મળશે.

સ્કીમમાં એક જ વાર રોકાણ કરી શકાય છે. રોકાણની લઘુત્તમ1000 અને મહત્તમ મર્યાદા 15 લાખ રૂપિયા નક્કી કરાઈ છે. સ્કીમમાં  7.4 ટકા વ્યાજ અને મેચ્ચોરિટી પીરિયડ 5 વર્ષ છે. સિનીય સિટીઝન્સ અને નિવૃત્ત થયેલ વ્યક્તિઓ માટે બચતની રકમના રોકાણ માટે સ્કીમ સારી માનવામાં આવે છે. જોકે રોકાણ અને વ્યાજના લાભ માટે કેટલીક શરતો પણ રાખવામાં આવી છે.

(નોંધ: આ અહેવાલ માત્ર માહિતી પુરી પાડી રહ્યો છે. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની ચોક્કસ સલાહ લેવી.)

કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ video
કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ video
અમદાવાદમાં 7 અને 8 માર્ચે હોટલોનું ભાડું રૂ.75 હજાર
અમદાવાદમાં 7 અને 8 માર્ચે હોટલોનું ભાડું રૂ.75 હજાર
સુરતમાં મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરતમાં મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરેન્દ્રનગર જમીન NA કૌભાંડ એક સુવ્યવસ્થિત સિસ્ટમેટિક કૌભાંડ : ED
સુરેન્દ્રનગર જમીન NA કૌભાંડ એક સુવ્યવસ્થિત સિસ્ટમેટિક કૌભાંડ : ED
ગુજરાતમાં ફરી ભૂકંપના આંચકા, કચ્છ પછી વાંસદામાં 2.7ની તીવ્રતા
ગુજરાતમાં ફરી ભૂકંપના આંચકા, કચ્છ પછી વાંસદામાં 2.7ની તીવ્રતા
મોડી રાતે ગુજરાતમાં મોટા પાયે 37 IPSની બદલી
મોડી રાતે ગુજરાતમાં મોટા પાયે 37 IPSની બદલી
પરિવારના સભ્યોની સલાહ બનશે વરદાન; વ્યાવસાયિક ક્ષમતા વધારવા ઉત્તમ સમય
પરિવારના સભ્યોની સલાહ બનશે વરદાન; વ્યાવસાયિક ક્ષમતા વધારવા ઉત્તમ સમય
મંત્રી મનીષા વકીલનું વિઝન: આંગણવાડીની કાયાપલટ અને કુપોષણ સામે જંગ
મંત્રી મનીષા વકીલનું વિઝન: આંગણવાડીની કાયાપલટ અને કુપોષણ સામે જંગ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા કોંગ્રેસે રાજ્યસ્તરની 7 કમિટી રચી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા કોંગ્રેસે રાજ્યસ્તરની 7 કમિટી રચી
ઈરાન-ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે ગુજરાતમાં ફેલાઈ અફવા !
ઈરાન-ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે ગુજરાતમાં ફેલાઈ અફવા !
g clip-path="url(#clip0_868_265)">