કોરોનાકાળમાં ઘટતા જતા વ્યાજની ચિંતામાંથી મુક્તિ, સિનીયર સિટીઝન માટે વાર્ષિક 7.4 ટકા વ્યાજ

કોરોનાવાયરસ મહામારી વચ્ચે બચતોના વ્યાજ દરોમાં ઘટાડો થવાથી સિનિયર સિટીઝન્સ મુશ્કેલીમાં મુકાયા છે. મહત્તમ બચતો ઉપર નિર્ભર રહેતા સીનિયર સિટીઝનના માટે કમાણીનું સાધન સીમિત થઇ જતા તેમની તકલીફો વધે છે. વયસ્કોની સમસ્યાનો હલ પોસ્ટ ઑફિસની સીનિયર સીટીઝમ સેવિંગ સ્કીમ દ્વારા પ્રયાસ કાઢયો છે. આ યોજનામાં હાલમાં 7.4 ટકા વ્યાજ મળી રહ્યું છે. સીનિયર સિટીઝન જો […]

કોરોનાકાળમાં ઘટતા જતા વ્યાજની ચિંતામાંથી મુક્તિ, સિનીયર સિટીઝન માટે વાર્ષિક 7.4 ટકા વ્યાજ
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Sep 08, 2020 | 5:02 AM

કોરોનાવાયરસ મહામારી વચ્ચે બચતોના વ્યાજ દરોમાં ઘટાડો થવાથી સિનિયર સિટીઝન્સ મુશ્કેલીમાં મુકાયા છે. મહત્તમ બચતો ઉપર નિર્ભર રહેતા સીનિયર સિટીઝનના માટે કમાણીનું સાધન સીમિત થઇ જતા તેમની તકલીફો વધે છે. વયસ્કોની સમસ્યાનો હલ પોસ્ટ ઑફિસની સીનિયર સીટીઝમ સેવિંગ સ્કીમ દ્વારા પ્રયાસ કાઢયો છે. આ યોજનામાં હાલમાં 7.4 ટકા વ્યાજ મળી રહ્યું છે.

સીનિયર સિટીઝન જો આ સ્કીમમાં એક રકમ 10 લાખ રૂપિયા રોકાણ કરે છે, તો 7.4 ટકાની કમ્પાઉન્ડિંગ વ્યાજ દરથી 5 વર્ષ પછી એટલે કે મેચ્ચોરિટી પીરિયડ પર કુલ રકમ 14,28,964 રૂપિયા મળવાથી 5 વર્ષમાં 4,28,964 રૂપિયાનો ફાયદો મળશે.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

સ્કીમમાં એક જ વાર રોકાણ કરી શકાય છે. રોકાણની લઘુત્તમ1000 અને મહત્તમ મર્યાદા 15 લાખ રૂપિયા નક્કી કરાઈ છે. સ્કીમમાં  7.4 ટકા વ્યાજ અને મેચ્ચોરિટી પીરિયડ 5 વર્ષ છે. સિનીય સિટીઝન્સ અને નિવૃત્ત થયેલ વ્યક્તિઓ માટે બચતની રકમના રોકાણ માટે સ્કીમ સારી માનવામાં આવે છે. જોકે રોકાણ અને વ્યાજના લાભ માટે કેટલીક શરતો પણ રાખવામાં આવી છે.

(નોંધ: આ અહેવાલ માત્ર માહિતી પુરી પાડી રહ્યો છે. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની ચોક્કસ સલાહ લેવી.)

Latest News Updates

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
g clip-path="url(#clip0_868_265)">