Rajkot : તંત્રની પોલ ખુલી, અંડરબ્રીજમાં પાણી ભરાતા ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા

રાજકોટમાં શહેરીજનોને સારી સુવિધા આપવાના વાયદા માત્ર વાયદા જ રહ્યા છે. તેનો બોલતો પુરાવો રાજકોટના આમ્રપાલી અંડર બ્રીજ નીચે જોવા મળ્યો.

Chandrakant Kanoja
| Edited By: | Updated on: Jan 26, 2021 | 8:16 PM

Rajkot : રાજકોટમાં શહેરીજનોને સારી સુવિધા આપવાના વાયદા માત્ર વાયદા જ રહ્યા છે. તેનો બોલતો પુરાવો રાજકોટના આમ્રપાલી અંડર બ્રીજ નીચે ભર શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જેણે તંત્રની પોલ ખોલી નાંખી હતી. આ ઉપરાંત એક વ્યક્તિ અંડરબ્રિજમાં ભરાયેલા પાણીમાં પોતાની રિક્ષા ધોતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

જેમાં નવાઈ બાબત એ હતી કે  નવા અંડર બ્રિજમાં જ પાણી ભરાયું હતું. તેથી  વાહન ચાલકો અને સ્થાનિકોએ તંત્રની ખામીને લઈ ટીકાનો મારો ચલાવ્યો. જો કે મનપા અધિકારીએ પાણી નિકાલ માટેની મોટર ખરાબ થઈ ગયાનો તર્ક આપ્યો હતો.ત્યારે આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો અને લોકમુખે ચર્ચાઈ રહ્યું હતું કે શિયાળામાં આ સ્થિતિ છે તો ચોમાસામાં શું થશે.

 

Follow Us:
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
g clip-path="url(#clip0_868_265)">