Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાહુલ ગાંધી મનીષ રાજ માટે બન્યો ‘વરદાનરૂપી’ અને આપ્યું ‘વચન’, જાણો કોણ છે મનીષ રાજ?

મનીષ રાજ માટે રાહુલ ગાંધી બન્યા 'દેવદૂત', રાહુલ ગાંધીએ ફરીવાર જનતાની વાહવાહી મેળવી. આજની મુલાકાત થયા બાદ રાહુલ ગાંધીએ મનીષ રાજને આપી ખાતરી.

રાહુલ ગાંધી મનીષ રાજ માટે બન્યો 'વરદાનરૂપી' અને આપ્યું 'વચન', જાણો કોણ છે મનીષ રાજ?
Follow Us:
| Updated on: Apr 15, 2025 | 5:47 PM

રાહુલ ગાંધીએ એક અપંગ વ્યક્તિને હાથ લંબાવ્યો છે. અપંગ વ્યક્તિની વાત કરીએ તો, તેનું નામ મનીષ રાજ છે અને તેમની આર્થિક સ્થિતિ પણ કપરી છે. મનીષ રોજ પોતાના પગ પર ઊભા થઈ શકતા નથી અને એવામાં રાહુલ ગાંધી તેમને એક વચન આપ્યું છે. વચન એમ છે કે, રાહુલ ગાંધી તેમની પુત્રીને શાળામાં એડમિશન મળી રહે તે અંગે મદદ કરશે તેમજ તેને લગતી અન્ય સહાય પણ પૂરી પાડશે.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી તેમના મૈત્રીપૂર્ણ સ્વભાવને કારણે સામાન્ય લોકો વચ્ચે ચર્ચામાં રહે છે. તેઓ ઘણીવાર જરૂરિયાતમંદોને મદદ કરતા હોય છે. આવું જ કઇંક રાહુલ ગાંધીએ ફરીવાર કર્યું છે અને જનતાની વાહવાહી મેળવી છે. તેમણે મનીષ રાજ નામના એક અપંગ યુવકને મદદ કરી છે. મનીષ રાજ પોતાના પગ પર ઊભો રહી શકતો નથી અને તેની આર્થિક સ્થિતિ પણ કફોડી છે.

ગયા મહિને જ મનીષ રાજ રાહુલ ગાંધીને મળવા ગયા હતા. આ મુલાકાત દરમિયાન મનીષ રાજે રાહુલ ગાંધી પાસે તેમની દીકરીનું એડમિશન થઈ જાય તે અંગેની મદદ માંગી હતી. મનીષ રાજ રાહુલ ગાંધીને મળવા તેમના ઘરે ગયા હતા. રાહુલ ગાંધીને મળ્યા બાદ મનીષે તેની આપવીતી રજૂ કરી હતી. મનીષની વાત સાંભળ્યા બાદ રાહુલ ગાંધીએ તેને મંગળવારના દિવસે એટલે કે આજે ફરીથી મળવા બોલાવ્યો હતો. જણાવી દઈએ કે, મનીષ રાજની પુત્રી 8 વર્ષની છે.

Jyotish Shastra : તુલસીને હળદરનું પાણી ચઢાવવાથી શું થાય છે?
Pahalgam: પહેલગામનો અર્થ શું છે?
MI ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાની અટક પાછળનો ઈતિહાસ જાણો
સારા તેંડુલકરની લાઈફમાં નવા ફ્રેન્ડની એન્ટ્રી થઈ, જુઓ ફોટો
ક્રિકેટરની પત્ની વાઇન ટેસ્ટ કરીને કમાય છે લાખો રુપિયા
આ લોકોએ ઠંડા પીણાં ન પીવા જોઈએ, બગડી શકે છે સ્વાસ્થ્ય

આજની મુલાકાત થયા બાદ રાહુલ ગાંધીએ મનીષ રાજને એવી ખાતરી આપી છે કે, તેઓ તેમની પુત્રીને સ્કૂલમાં એડમિશન અપાવવામાં મદદરૂપ બનશે. આ ઉપરાંત મનીષને અન્ય જરૂર પડતી બાબતોમાં પણ સહાય કરશે.

દેશભરના મહત્વના સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.

પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
Pahalgam Attack : ભાવનગરના મૃતકોને એર એમ્બ્યુલન્સ દ્વારા લવાશે વતન
Pahalgam Attack : ભાવનગરના મૃતકોને એર એમ્બ્યુલન્સ દ્વારા લવાશે વતન
આતંકવાદી હુમલાના મૃતકોને અમદાવાદમાં અપાઈ શ્રદ્ધાંજલિ
આતંકવાદી હુમલાના મૃતકોને અમદાવાદમાં અપાઈ શ્રદ્ધાંજલિ
મોરારીબાપુએ મૃતકોના પરિવારો માટે કરી 5 લાખની સહાયની જાહેરાત
મોરારીબાપુએ મૃતકોના પરિવારો માટે કરી 5 લાખની સહાયની જાહેરાત
આકાશમાંથી વરસશે અગનગોળા ! જાણો તમારા જિલ્લામાં કેટલું રહેશે તાપમાન
આકાશમાંથી વરસશે અગનગોળા ! જાણો તમારા જિલ્લામાં કેટલું રહેશે તાપમાન
g clip-path="url(#clip0_868_265)">