AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું અમેરિકા સિંધુ જળ સંધિ બહાલ કરવા માટે વર્લ્ડ બેંકને હાથો બનાવીને ભારતને ધમકાવશે? ભારતના 21 બિલિયન ડોલરના પ્રોજેક્ટ લટકાવી દેશે?- વાંચો

15 ઓગસ્ટે થનારી પૂતિન-ટ્રમ્પની અલાસ્કામાં થઈ રહેલી મુલાકાત ન માત્ર રશિયા-યુક્રેન માટે પરંતુ ભારત માટે પણ ઘણી મહત્વપૂર્ણ છે. કારણ કે આ મુલાકાતમાં જો પૂતિન વિજેતા બનીને બહાર આવે છે તો ભારતનું ભવિષ્ય અમેરિકાના પ્રતિબંધોની સરખામણીમાં સુરક્ષિત રહેશે. પરંતુ જો પૂતિન સમાધાનની ભૂમિકામાં આવશે તો અમેરિકા ફરી ભારતને ધમકાવવાની ભૂમિકામાં આવી શકે છે. કઈ રીતે ટ્રમ્પ ભારતની વર્લ્ડ બેંકની દુખતી નસનો ઉપયોગ કરશે- વાંચો સિલ સિલેવાર ઘટનાઓ પરથી સમગ્ર વિશ્લેષણ.

શું અમેરિકા સિંધુ જળ સંધિ બહાલ કરવા માટે વર્લ્ડ બેંકને હાથો બનાવીને ભારતને ધમકાવશે? ભારતના 21 બિલિયન ડોલરના પ્રોજેક્ટ લટકાવી દેશે?- વાંચો
| Updated on: Aug 21, 2025 | 6:40 PM
Share

15 ઓગસ્ટના રોજ રશિયા અને અમેરિકા વચ્ચે એલાસ્કામાં સંધિ થવા જઈ રહી છે. જે ઝેલેન્સ્કીને લઈને છે. જો તે સંધિ થઈ જાય છે, પુતિન માની જાય છે તો ટ્રમ્પ તેને પોતાની જીત તરીકે જોશે. વાત એ છે કે તેઓ કહી રહ્યા હતા કે મેં સીઝફાયર કરાવી દીધું છે. આ કયા સીઝફાયરની વાત છે? એ વાત છે રશિયા અને યુક્રેન યુદ્ધની. જો આ બંને વચ્ચે સીઝફાયર થાય, તો તેના કારણો શોધવામાં આવશે કે મેં ભારતને ધમકાવ્યું હતું કે જો તમે તેલ લેશો, તો હું તમારા પર 25% ટેરિફ લગાવી દઈશ. પરિણામ શું નીકળ્યું? ટેરિફના ડરથી ભારત રશિયા સુધી પહોંચી ગયું અને ડોભાલ દ્વારા ક્યાંક એ તો નથી કહેવાડાવી દીધુ કે તમે માની જાઓ, કારણ કે અમારા પર ટેરિફ આવી ગયો છે. કંઈક આ જ પ્રકારના નિવેદનો આવનારા સમયમાં...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
g clip-path="url(#clip0_868_265)">