PM મોદી આજે મહેસાણાથી લૉંચ કરશે 500 કરોડ રૂપિયાની એવી યોજના કે જે દેશના 40 કરોડથી વધુ ગરીબ લોકોનું ભવિષ્ય સલામત કરી દેશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોજમદાર અને અસંગઠિત ક્ષેત્રના મજૂરોને દર મહિને પેંશન આપનારીની મહત્વાકાંક્ષી શ્રમયોગી માનધન પયોજનાનો આજે શુભારંભ કરશે. TV9 Gujarati   Web Stories View more ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે? […]

PM મોદી આજે મહેસાણાથી લૉંચ કરશે  500 કરોડ રૂપિયાની એવી યોજના કે જે દેશના 40 કરોડથી વધુ ગરીબ લોકોનું ભવિષ્ય સલામત કરી દેશે
Follow Us:
| Updated on: Mar 05, 2019 | 3:20 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોજમદાર અને અસંગઠિત ક્ષેત્રના મજૂરોને દર મહિને પેંશન આપનારીની મહત્વાકાંક્ષી શ્રમયોગી માનધન પયોજનાનો આજે શુભારંભ કરશે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

મોદી ગઈકાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે અને આજે તેઓ મહેસાણાથી આ મહત્વાકાંક્ષી યોજના લૉંચ કરવાના છે. આ યોજનાને દેશના તમામ જિલ્લાઓમાં એક સાથે શરુ કરવામાં આવશે.

શ્રમયોગી માનધન પેંશન યોજના હેઠળ ફેરી કરી સામાન વેચનારાઓ, રિક્શા-લારી ચલાવનારાઓ, રોજમદાર મજૂરી કરનારાઓ, ઘરોમાં કામ કરનારી મહિલાઓ-પુરુષો જેવા અસંગઠિત ક્ષેત્રના મજૂરોને 60 વર્ષ બાદ 3000 રૂપિયા માનસિક પેંશન આપવામાં આવશે. આ યોજનાની જાહેરાત બજેટમાં કરવામાં આવી હતી. નાણા મંત્રાલયે આ યોજના માટે 500 કરોડ રૂપિયા ફાળવ્યા છે. યોજના હેઠળ માસિક 15 હજાર રૂપિયાથી ઓછી આવક ધરાવતી 18થી 20 વર્ષની વ્યક્તિનું પેંશન ખાતું ખોલવામાં આવશે. તેમાં મજૂરોને દર મહિને એક ચોક્કસ રકમનું પ્રીમિયમ ભરવું પડશે. જેટલું પ્રીમિયમ હશે, તેટલા રૂપિયાની સબસીડી સરકાર તરફથી આપવામાં આવશે.

રાષ્ટ્રીય સૅમ્પલ સર્વે સંગઠન (NSSO)ના આંકડાઓ મુજબ દેશમાં અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા મજૂરો-લોકોની સંખ્યા 40 કરોડથી વધારે છે. આમાંથી અડધાથી વધુ મજૂરો કૃષિ ક્ષેત્રમાં કામ કરે છે. લગભગ 5 કરોડ લોકો કંસ્ટ્રક્શન ક્ષેત્રે મજૂરી કરી રહ્યા છે. સેવા ક્ષેત્રમાં પણલગભગ 15 કરોડ લોકો દૈનિક મજૂરી કરી રહ્યા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">