અરવિંદ કેજરીવાલે કહ્યું કે, મુસ્લિમ વોટબેંક તો કોંગ્રેસ તરફ જતું રહ્યું હતું, શિલા દિક્ષીતે આપ્યો આવો જવાબ

12 મેના દિવસે દિલ્હીની તમામ 7 બેઠક માટે મતદાન પૂરુ થઈ ગયું છે. ખાસ તો ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી વચ્ચે ત્રીકોણીય જંગ છે. જેમાં કેટલીક બેઠક પર આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે સીધી જંગ દેખાઈ રહી હતી. ત્યારે મતદાન પૂરુ થયા બાદ અરવિંદ કેજરીવાલનું એક નિવેદન દિલ્હીની રાજનીતિમાં ચર્ચાનો વિષય બની ગયો છે. […]

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, મુસ્લિમ વોટબેંક તો કોંગ્રેસ તરફ જતું રહ્યું હતું, શિલા દિક્ષીતે આપ્યો આવો જવાબ
Follow Us:
| Updated on: May 18, 2019 | 1:03 PM

12 મેના દિવસે દિલ્હીની તમામ 7 બેઠક માટે મતદાન પૂરુ થઈ ગયું છે. ખાસ તો ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી વચ્ચે ત્રીકોણીય જંગ છે. જેમાં કેટલીક બેઠક પર આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે સીધી જંગ દેખાઈ રહી હતી. ત્યારે મતદાન પૂરુ થયા બાદ અરવિંદ કેજરીવાલનું એક નિવેદન દિલ્હીની રાજનીતિમાં ચર્ચાનો વિષય બની ગયો છે. અને કેજરીવાલના નિવેદન બાદ કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ મુખ્યમંત્રી શિલા દિક્ષીત પણ આક્રમક શાબ્દિક પ્રહાર કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ 23 મેના રોજ કયા-કયા નેતા આપશે મોદીનો સાથ અને કોણ કરશે મોદીનો વિરોધ? જાણો 23 મેનું પૂરુ ગણિત

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

સમગ્ર મામલો એવો છે કે અરવિંદ કેજરીવાલને જ્યારે પૂછવામાં આવ્યું કે 12 મેના દિવસે AAP કેટલી બેઠક જીતીને આવશે. તેના જવાબમાં કહ્યું કે ચૂંટણીના 48 કલાક પહેલા તો લાગી રહ્યું હતું કે આમ આદમી પાર્ટી તમામ બેઠક પર જીતી જશે. પણ લાગે છે કે છેલ્લી ઘડીએ મુસ્લિમોના મત કોંગ્રેસ પાર્ટી તરફ જતા રહ્યા છે.

આમ આદમી પાર્ટીના મુખ્યા અને મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના આ નિવેદન પર શિલા દિક્ષીતે પ્રતિક્રિયા આપી છે. શિલા દિક્ષીતે કહ્યું કે હું નથી જાણતી કેજરીવાલ શું કહેવા માગી રહ્યા છે. પણ વ્યક્તિ પોતાની મરજી મુજબ મતદાન કરી શકે છે.

ત્યારે અરવિંદ કેજરીવાલના મત મુજબ મુસ્લિમ વોટબેંક કોંગ્રેસમાં પડી ગયો છે. મહત્વનું છે કે દિલ્હીમાં 13 ટકા જેટલો મુસ્લિમ વોટ છે. તો 2020માં દિલ્હીની વિધાનસભા ચૂંટણી અંગે કહ્યું કે દિલ્હીમાં આમ આદમી પાર્ટીનું કામ બોલે છે અને તેના આધાર પર લોકો તેમને વોટ આપશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
PM Modi Gujarat Visit : જામનગરમાં 2 મેના રોજ PM મોદીની જાહેરસભા
PM Modi Gujarat Visit : જામનગરમાં 2 મેના રોજ PM મોદીની જાહેરસભા
g clip-path="url(#clip0_868_265)">