મસૂદ અઝહર જ છે પુલવામા આતંકી હુમલાનો ગુનેગાર, પાકિસ્તાનની ARMY HOSPITALમાંથી આપી હતી હુમલાની મંજૂરી, લડાકાઓને કરેલો AUDIO મૅસેજમાં ખુલાસો

પુલવામા આતંકી હુમલામાં પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદી અને જૈશ એ મોહમ્મદના ચીફ મસૂદ અઝહરનો જ હાથ હતો. ફરી એક વાર આ વાતની પુષ્ટિ થઈ છે. TV9 Gujarati   Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ SBI પાસેથી 5 વર્ષ […]

મસૂદ અઝહર જ છે પુલવામા આતંકી હુમલાનો ગુનેગાર, પાકિસ્તાનની ARMY HOSPITALમાંથી આપી હતી હુમલાની મંજૂરી, લડાકાઓને કરેલો AUDIO મૅસેજમાં ખુલાસો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 17, 2019 | 8:26 AM

પુલવામા આતંકી હુમલામાં પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદી અને જૈશ એ મોહમ્મદના ચીફ મસૂદ અઝહરનો જ હાથ હતો. ફરી એક વાર આ વાતની પુષ્ટિ થઈ છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

મળતી માહિતી મુજબ મસૂદ અઝહરે પાકિસ્તાનમાં રાવલપિંડી ખાતેની આર્મી બેસ હૉસ્પિટલમાંથી પુલવામા આતંકી હુમલાને પોતાની મંજૂરી આપી હતી. તે છેલ્લા ચાર મહિનાઓથી આ હૉસ્પિટલમાં દાખલ છે અને સારવાર હેઠળ છે, પરંતુ હૉસ્પિટલમાંથી પણ તેણે ભારત વિરોધી આતંકી પ્રવૃત્તિઓએ ચાલુ રાખી છે. બીમારીના કારણે તે મહત્વની બેઠકોમાં ભાગ નથી લઈ શકી રહ્યો, પરંતુ તમામ મોટા નિર્ણયો તે હૉસ્પિટલમાં જ લઈ રહ્યો છે.

સૂત્રોએ જણાવ્યું કે પુલવામા આતંકી હુમલા માટે 8 દિવસ પહેલા જ લડાકાઓ તૈયાર કરી લેવાયા હતા, પરંતુ મસૂદ અઝરે આ આખા હુમલાની તૈયારી માટે પોતાના લડાકાઓને ઑડિયો મૅસેજ વડે સંદેશ મોકલ્યો હતો. આ સંદેશમાં મસૂદ અઝહરે લડાકાઓને કહ્યુ હતું કે તેના ભત્રીજા ઉસ્માનના મોતનો બદલો લેવાનો છે.

નોંધનીય છે કે ઉસ્માનને ગયા વર્ષે સલામતી દળોએ એનકાઉન્ટરમાં ઠાર કર્યો હતો. મસૂદ અઝહરનો જે ઑડિયો મૅસેજ બહાર આવ્યો છે, તેમાં સાંભળી શકાય છે કે મસૂદ અઝહર લોકોને ભારત વિરુદ્ધ ઉશ્કેરી રહ્યો અને હુમલામાં વધુમાં વધુ લોકોને મારવામાં આવે, તેવું કહી રહ્યો છે.

[yop_poll id=1503]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
g clip-path="url(#clip0_868_265)">