AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India China Relations: ભારત અમેરિકા વચ્ચે ટેરિફ વિવાદમાં શું હશે ચીનનું સ્ટેન્ડ ?

ચાલુ નાણાંકિય વર્ષ 2024-25માં ભારત-ચીન વચ્ચે 127.71 બિલિયન ડોલરનો વેપાર થયો. જ્યારે અમેરિકા અને ભારત વચ્ચે 132.21 બિલિયન ડૉલરનો વેપાર થયો. જો કે અમેરિકા ભારત માટે સૌથી મોટો નિકાસકર્તા દેશ છે. જ્યારે ચીન સાથે ભારતની વેપાર ખાદ્ય છેલ્લા કેટલાક વર્ષોથી સતત વધી રહી છે.

India China Relations: ભારત અમેરિકા વચ્ચે ટેરિફ વિવાદમાં શું હશે ચીનનું સ્ટેન્ડ ?
| Updated on: Sep 19, 2025 | 3:01 PM
Share

ભારત અમેરિકા વચ્ચે અંતર વધી રહ્યુ છે. તો તેની અસર ચીન પર શું પડશે? આ સવાલ અનેક લોકોના મનમાં છે. હાલમાં ચીનના મીડિયામાં છપાયેલા એક રિપોર્ટમાં કહેવાયુ છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના પહેલા કાર્યકાળમાં ભારત સાથે સંબંધોમાં આવેલી નિકટતાને કારણે જે લાભ થયા હતા, તેના પર હવે બીજા કાર્યકાળમાં ટેરિફના કારણે અસર પડી શકે છે. સાથે જ આ ફેરફારથી ક્યાંકને ક્યાંક ચીનને પણ ફાયદો થઈ શકે છે. જો કે અમેરિકા ભારતનો સૌથી મોટો નિકાસકાર દેશ છે. જ્યારે ચીનની સાથે ભારતની વેપાર ખોટ છેલ્લા કેટલાક વર્ષોમાં સતત વધી રહી છે. એવામાં સવાલ એ છે કે ભારત માટે ચીન શું અમેરિકાનો વિકલ્પ બની શકે છે? function loadTaboolaWidget() { window._taboola = window._taboola || []; ...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
અમદાવાદમાં 7 અને 8 માર્ચે હોટલોનું ભાડું રૂ.75 હજાર
અમદાવાદમાં 7 અને 8 માર્ચે હોટલોનું ભાડું રૂ.75 હજાર
સુરતમાં મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરતમાં મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરેન્દ્રનગર જમીન NA કૌભાંડ એક સુવ્યવસ્થિત સિસ્ટમેટિક કૌભાંડ : ED
સુરેન્દ્રનગર જમીન NA કૌભાંડ એક સુવ્યવસ્થિત સિસ્ટમેટિક કૌભાંડ : ED
ગુજરાતમાં ફરી ભૂકંપના આંચકા, કચ્છ પછી વાંસદામાં 2.7ની તીવ્રતા
ગુજરાતમાં ફરી ભૂકંપના આંચકા, કચ્છ પછી વાંસદામાં 2.7ની તીવ્રતા
મોડી રાતે ગુજરાતમાં મોટા પાયે 37 IPSની બદલી
મોડી રાતે ગુજરાતમાં મોટા પાયે 37 IPSની બદલી
પરિવારના સભ્યોની સલાહ બનશે વરદાન; વ્યાવસાયિક ક્ષમતા વધારવા ઉત્તમ સમય
પરિવારના સભ્યોની સલાહ બનશે વરદાન; વ્યાવસાયિક ક્ષમતા વધારવા ઉત્તમ સમય
મંત્રી મનીષા વકીલનું વિઝન: આંગણવાડીની કાયાપલટ અને કુપોષણ સામે જંગ
મંત્રી મનીષા વકીલનું વિઝન: આંગણવાડીની કાયાપલટ અને કુપોષણ સામે જંગ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા કોંગ્રેસે રાજ્યસ્તરની 7 કમિટી રચી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા કોંગ્રેસે રાજ્યસ્તરની 7 કમિટી રચી
ઈરાન-ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે ગુજરાતમાં ફેલાઈ અફવા !
ઈરાન-ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે ગુજરાતમાં ફેલાઈ અફવા !
મરી ગયેલ હડકાઈ ભેસનુ દૂઘ પિનારાઓએ રસી લેવા કરી દોડાદોડી
મરી ગયેલ હડકાઈ ભેસનુ દૂઘ પિનારાઓએ રસી લેવા કરી દોડાદોડી
g clip-path="url(#clip0_868_265)">