દેશમાં ભાઈચારાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ, કાશ્મીર ઘાટીમાં પુલવામાના એક ગામમાં મુસ્લિમ બનાવી રહ્યા છે હિન્દુઓ માટે મંદિર

હાલમાં સમગ્ર દેશમાં પુલવામા શહેરમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા અંગે ચર્ચા થઈ રહી છે. ત્યારે હવે પુલાવાનો આવંતિપોર તાલુકો ફરીથી ચર્ચામાં આવ્યો છે. હંમેશા આતંકવાદના કારણે ચર્ચામાં રહેતા આ સ્થાન પર મુસલમાનો અને પંડિતો સાથે મળીને 80 વર્ષ જૂના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવી રહ્યા છે. કાશ્મીર ઘાટીમાં થઇ રહેલા આતંકવાદી પ્રવૃતિના કારણે મંદિરનું કામ અટકી ગયું […]

દેશમાં ભાઈચારાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ, કાશ્મીર ઘાટીમાં પુલવામાના એક ગામમાં મુસ્લિમ બનાવી રહ્યા છે હિન્દુઓ માટે મંદિર
Follow Us:
| Updated on: Mar 05, 2019 | 2:49 PM

હાલમાં સમગ્ર દેશમાં પુલવામા શહેરમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા અંગે ચર્ચા થઈ રહી છે. ત્યારે હવે પુલાવાનો આવંતિપોર તાલુકો ફરીથી ચર્ચામાં આવ્યો છે. હંમેશા આતંકવાદના કારણે ચર્ચામાં રહેતા આ સ્થાન પર મુસલમાનો અને પંડિતો સાથે મળીને 80 વર્ષ જૂના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવી રહ્યા છે. કાશ્મીર ઘાટીમાં થઇ રહેલા આતંકવાદી પ્રવૃતિના કારણે મંદિરનું કામ અટકી ગયું હતું.

પુલવામાના અચન ગામમાં હિન્દુ-મુસ્લિમો ભેગા મળીને હાથ મિલાવ્યો છે. જેમાં આ પ્રાચીન મંદિરનું નવનિર્માણનું કામ કરી રહ્યું છે. ખાસ વાત એ છેકે મંદિરની બાજુમાં એક મસ્જિદ પણ આવેલી છે. 14 ફેબ્રુઆરીના રોજ થયેલા હુમલા બાદ સોમવારે શિવરાત્રીના દિવસથી બંને ધર્મના લોકોએ ભેગા મળીને મંદિરનું કામ શરૂ કર્યું છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ પણ વાંચો : ઓસ્ટ્રેલિયા સામે 9 વર્ષ બાદ ‘ગોલ્ડન ડક’નો શિકાર બન્યો મહેન્દ્ર સિંહ ધોની

એટલું જ નહીં ભારે તંગદિલી બાદ પણ મંદિરનું કાણ શરૂ થતાં સમયે મુસ્લિમ લોકો દ્વારા પારંપરિક કાશ્મીરી કેવા ચા પીરસી હતી. મંદિરની બાજુમાં એક જામિયા મસ્જિદ પણ આવેલી છે. મંદિરના નવનિર્માણ સાથે કામ કરતાં લોકોએ કહ્યું કે, અહીં અઝાનની સાથે મંદિરના ઘંટનો પણ અવાજ સંભળાય છે અને લોકોને કોઇ વાંધો પણ નથી.

ગામમાં રહેતાં લોકોના અનુસાર, પંડિત પરિવાર દ્વારા મસ્જિદના વક્ફ સમિતિનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જે પછી મંદિરના પુન: નિર્માણનું કામ શરૂ કરવામાં આવ્યું છે. 1990ના કાશ્મીર ઘાટીની સ્થિતિ બદલાઈ છે તે સ્થિતિ ફરીથી સ્થપાવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જેના માટે અચન ગામના લોકો દ્વારા મુસ્લિમ સમાજ એકત્ર થઈને મંદિરનું નિર્માણ કામ શરૂ કરી રહ્યા છે.

રસપ્રદ વાત એ છેકે મંદિરના નિર્માણ માટે મુસલમાન ભાઈ કામ કરી રહ્યા છે, કેમ કે તેઓ આ મંદિરને પોતાના ધાર્મિક સ્થાન કરતાં પણ વધુ પવિત્ર માને છે. તેઓ મુશ્કેલીના સમયમાં પણ દરેક સમયે અમારા હિન્દુ પરિવારની પડખે ઊભા રહે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

PM મોદીની ચૂંટણી સભા દરમિયાન બંદોબસ્તમાં બેદરકારી
PM મોદીની ચૂંટણી સભા દરમિયાન બંદોબસ્તમાં બેદરકારી
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
g clip-path="url(#clip0_868_265)">