Gujarati NewsNationalI have ordered a probe into surat fire incident responsible wont be spared
સુરતના અગ્નિકાંડમાં મૃતકો અને ઘાયલો માટે CM વિજય રૂપાણીએ શુ કરી જાહેરાત, જાણવા માટે વાંચો આ અહેવાલ
સુરતના અગ્નિકાંડમાં જે લોકોના મોત થયા છે તેને લઇને રાજ્યના મુખ્યમંત્રી દ્વારા અગત્યની જાહેરાત કરવામાં આવી છે. વિજય રૂપાણીએ કહ્યુ કે આ ઘટના અંગે તમામ એજન્સીને ઉંડાણ પૂર્વક તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે, જે પણ ગુનેગાર છે તેમને કડક સજા કરવામાં આવશે. TV9 Gujarati Web Stories View more આજનું રાશિફળ તારીખ : 27-07-2024 […]
સુરતના અગ્નિકાંડમાં જે લોકોના મોત થયા છે તેને લઇને રાજ્યના મુખ્યમંત્રી દ્વારા અગત્યની જાહેરાત કરવામાં આવી છે. વિજય રૂપાણીએ કહ્યુ કે આ ઘટના અંગે તમામ એજન્સીને ઉંડાણ પૂર્વક તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે, જે પણ ગુનેગાર છે તેમને કડક સજા કરવામાં આવશે.
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય
CMએ વધુમાં જણાવ્યું કે રાજ્યના બધા જ કોમર્શિયલ બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટી અંગેની ચકાસણી કરવા માટે એક કમિટીની રચના કરવામાં આવશે. આ ઘટનામાં જેમના મૃત્યુ થયા છે તેના પરિવારજનોને રૂ 4 લાખની સહાય આપવામાં આવશે તેમજ જે ઘાયલ થયા છે અને હોસ્પિટલમાં ભરતી છે તેમને ફ્રીમાં સારવાર આપવામાં આવશે.