સુરતના અગ્નિકાંડમાં મૃતકો અને ઘાયલો માટે CM વિજય રૂપાણીએ શુ કરી જાહેરાત, જાણવા માટે વાંચો આ અહેવાલ

સુરતના અગ્નિકાંડમાં જે લોકોના મોત થયા છે તેને લઇને રાજ્યના મુખ્યમંત્રી દ્વારા અગત્યની જાહેરાત કરવામાં આવી છે. વિજય રૂપાણીએ કહ્યુ કે આ ઘટના અંગે તમામ એજન્સીને ઉંડાણ પૂર્વક તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે, જે પણ ગુનેગાર છે તેમને કડક સજા કરવામાં આવશે.   TV9 Gujarati Web Stories View more આજનું રાશિફળ તારીખ : 27-07-2024 […]

સુરતના અગ્નિકાંડમાં મૃતકો અને ઘાયલો માટે CM વિજય રૂપાણીએ શુ કરી જાહેરાત, જાણવા માટે વાંચો આ અહેવાલ
Follow Us:
| Updated on: May 25, 2019 | 8:55 AM

સુરતના અગ્નિકાંડમાં જે લોકોના મોત થયા છે તેને લઇને રાજ્યના મુખ્યમંત્રી દ્વારા અગત્યની જાહેરાત કરવામાં આવી છે. વિજય રૂપાણીએ કહ્યુ કે આ ઘટના અંગે તમામ એજન્સીને ઉંડાણ પૂર્વક તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે, જે પણ ગુનેગાર છે તેમને કડક સજા કરવામાં આવશે.

TV9 Gujarati

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

CMએ વધુમાં જણાવ્યું કે રાજ્યના બધા જ કોમર્શિયલ બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટી અંગેની ચકાસણી કરવા માટે એક કમિટીની રચના કરવામાં આવશે. આ ઘટનામાં જેમના મૃત્યુ થયા છે તેના પરિવારજનોને રૂ 4 લાખની સહાય આપવામાં આવશે તેમજ જે ઘાયલ થયા છે અને હોસ્પિટલમાં ભરતી છે તેમને ફ્રીમાં સારવાર આપવામાં આવશે.

આ પણ વાંચો: TV9ના સવાલથી ભાગ્યા અધિકારી, દેશ માગે જવાબ, અધિકારી કેમ મૌન?

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">