સુરતના અગ્નિકાંડમાં મૃતકો અને ઘાયલો માટે CM વિજય રૂપાણીએ શુ કરી જાહેરાત, જાણવા માટે વાંચો આ અહેવાલ

સુરતના અગ્નિકાંડમાં જે લોકોના મોત થયા છે તેને લઇને રાજ્યના મુખ્યમંત્રી દ્વારા અગત્યની જાહેરાત કરવામાં આવી છે. વિજય રૂપાણીએ કહ્યુ કે આ ઘટના અંગે તમામ એજન્સીને ઉંડાણ પૂર્વક તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે, જે પણ ગુનેગાર છે તેમને કડક સજા કરવામાં આવશે.   TV9 Gujarati Web Stories View more રતન ટાટાએ આ કંપનીમાં કર્યું […]

સુરતના અગ્નિકાંડમાં મૃતકો અને ઘાયલો માટે CM વિજય રૂપાણીએ શુ કરી જાહેરાત, જાણવા માટે વાંચો આ અહેવાલ
Follow Us:
| Updated on: May 25, 2019 | 8:55 AM

સુરતના અગ્નિકાંડમાં જે લોકોના મોત થયા છે તેને લઇને રાજ્યના મુખ્યમંત્રી દ્વારા અગત્યની જાહેરાત કરવામાં આવી છે. વિજય રૂપાણીએ કહ્યુ કે આ ઘટના અંગે તમામ એજન્સીને ઉંડાણ પૂર્વક તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે, જે પણ ગુનેગાર છે તેમને કડક સજા કરવામાં આવશે.

TV9 Gujarati

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

CMએ વધુમાં જણાવ્યું કે રાજ્યના બધા જ કોમર્શિયલ બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટી અંગેની ચકાસણી કરવા માટે એક કમિટીની રચના કરવામાં આવશે. આ ઘટનામાં જેમના મૃત્યુ થયા છે તેના પરિવારજનોને રૂ 4 લાખની સહાય આપવામાં આવશે તેમજ જે ઘાયલ થયા છે અને હોસ્પિટલમાં ભરતી છે તેમને ફ્રીમાં સારવાર આપવામાં આવશે.

આ પણ વાંચો: TV9ના સવાલથી ભાગ્યા અધિકારી, દેશ માગે જવાબ, અધિકારી કેમ મૌન?

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">