કોરોનાના દર્દીઓને રિકવર થયા પછી ડિસ્ચાર્જ કરવાની પોલિસીમાં કરવામાં આવ્યો બદલાવ, જાણો નવી પોલિસીની વિગતો

કોરોના વાઈરસને લઈને કેન્દ્ર સરકારે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. જેમાં કેટલાક બદલાવ કરવામાં આવ્યા છે. આ બદલાવ હેઠળ હલ્કા કેસને ડિસ્ચાર્જ કરતા પહેલા ટેસ્ટિંગની જરૂર નથી. દર્દીમાં કોઇ લક્ષણ ના દેખાય અને સ્થિતિ સામાન્ય લાગે તો 10 દિવસમાં પણ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી શકે છે. ડિસ્ચાર્જ કર્યા પછી દર્દીને 14 દિવસની જગ્યાએ 7 દિવસ […]

કોરોનાના દર્દીઓને રિકવર થયા પછી ડિસ્ચાર્જ કરવાની પોલિસીમાં કરવામાં આવ્યો બદલાવ, જાણો નવી પોલિસીની વિગતો
Follow Us:
| Updated on: May 09, 2020 | 1:09 PM

કોરોના વાઈરસને લઈને કેન્દ્ર સરકારે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. જેમાં કેટલાક બદલાવ કરવામાં આવ્યા છે. આ બદલાવ હેઠળ હલ્કા કેસને ડિસ્ચાર્જ કરતા પહેલા ટેસ્ટિંગની જરૂર નથી. દર્દીમાં કોઇ લક્ષણ ના દેખાય અને સ્થિતિ સામાન્ય લાગે તો 10 દિવસમાં પણ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી શકે છે. ડિસ્ચાર્જ કર્યા પછી દર્દીને 14 દિવસની જગ્યાએ 7 દિવસ સુધી હોમ આઇસોલેશનમાં રહેવું પડશે. 14માં દિવસે ટેલી કોન્ફરન્સની મદદથી દર્દીનું ફૉલોઅપ કરવું પડશે. એવા દર્દીઓ જે ઓક્સિજન સપોર્ટ પર છે, જેમણે ક્લિનિકલ સિમ્પટ્મસ દૂર થયા પછી જ ડિસ્ચાર્જ કરવામાં આવશે.

આ પણ વાંચો: અમદાવાદની હોસ્પિટલમાં કોરોનાની સારવારની યોગ્ય વ્યવસ્થા: AIIMS ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયા

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">