29 એપ્રિલે ખુલશે કેદારનાથ ધામના કપાટ! શ્રધ્ધાળુઓ કરી શકશે ભોલેનાથના દર્શન

ઉત્તરાખંડમાં હિમાલય ક્ષેત્રમાં સ્થિત ભગવાન શિવના ધામ એવા કેદારનાથના કપાટ ઠંડીની સિઝનમાં 6 માસ માટે બંધ કરી દેવામાં આવે છે. ચાલુ વર્ષે 29 એપ્રિલે સવારે 6:00 કલાકે કેદારનાથ ધામના દરવાજા શ્રધ્ધાળુઓ માટે ખોલવામાં આવશે. કપાટ ખોલવાનું શુભ મુર્હૂત શુક્રવારના રોજ શિવરાત્રીના દિવશે નક્કી કરવામાં આવ્યું છે. ઠંડીની સિઝનમાં ઓમકારેશ્વર મંદિરમાં જ ભગવાન શિવની પૂજા કરવામાં […]

29 એપ્રિલે ખુલશે કેદારનાથ ધામના કપાટ! શ્રધ્ધાળુઓ કરી શકશે ભોલેનાથના દર્શન
Follow Us:
| Updated on: Feb 21, 2020 | 12:25 PM

ઉત્તરાખંડમાં હિમાલય ક્ષેત્રમાં સ્થિત ભગવાન શિવના ધામ એવા કેદારનાથના કપાટ ઠંડીની સિઝનમાં 6 માસ માટે બંધ કરી દેવામાં આવે છે. ચાલુ વર્ષે 29 એપ્રિલે સવારે 6:00 કલાકે કેદારનાથ ધામના દરવાજા શ્રધ્ધાળુઓ માટે ખોલવામાં આવશે. કપાટ ખોલવાનું શુભ મુર્હૂત શુક્રવારના રોજ શિવરાત્રીના દિવશે નક્કી કરવામાં આવ્યું છે. ઠંડીની સિઝનમાં ઓમકારેશ્વર મંદિરમાં જ ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના અધ્યક્ષ મોહન પ્રસાદે કહ્યું કે, કેદારનાથ મંદિરના કપાટ 29 એપ્રિલે વિધિવત પૂજા-અર્ચના બાદ સવારે 6:00 કલાકે શ્રધ્ધાળુઓ માટે ખોલવામાં આવશે. સાથે જ બદ્રીનાથ ધામના કપાટ 30 એપ્રિલે બપોરે 4:00 કલાકે ખોલવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: મફતમાં મળશે હવે રેલ્વે પ્લેટફોર્મ ટિકિટ! તમારે કરવું પડશે આ કામ!

હિમાલયના પ્રસિધ્ધ ચાર ધામ બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમનોત્રી મંદિરોના કપાટ ઠંડીની સિઝન ઓક્ટોબર-નવેમ્બર માસમાં બંધ કરી દેવામાં આવે છે. ગંગોત્રી અને યમનોત્રી મંદિરના કપાટ દર વર્ષે અક્ષય તૃતિયાના પાવન દિવસે ખોલવામાં આવે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
g clip-path="url(#clip0_868_265)">