AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લાલ કિલ્લા પર ધ્વજવંદન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઓલિમ્પિકમાં ભાગ લેનારા તમામ ખેલાડીઓ સાથે કરશે મુલાકાત

ભારત તરફથી ઓલિમ્પિકની વિવિધ રમતોમાં ભાગ લેનારા, તમામ ભારતીય ખેલાડીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આગામી 15મી ઓગસ્ટના રોજ, લાલ કિલ્લા ખાતે ધ્વજવંદન કર્યા બાદ મુલાકાત કરશે. સૂત્રોના જણાવ્યાનુસાર, ભારતના તમામ ખેલાડીઓને 15 ઓગસ્ટે લાલ કિલ્લા ઉપર કરાતા ધ્વજવંદનના કાર્યક્રમમાં ખાસ મહેમાન તરીકે આમંત્ર્યા છે.

લાલ કિલ્લા પર ધ્વજવંદન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઓલિમ્પિકમાં ભાગ લેનારા તમામ ખેલાડીઓ સાથે કરશે મુલાકાત
pm narendra modi
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2021 | 3:36 PM
Share

Tokyo Olympics : ઓલિમ્પિકના તમામ ખેલાડીઓને વડાપ્રધાન 15મી ઓગસ્ટે મળશે, લાલ કિલ્લા ઉપર ધ્વજ ફરકાવ્યા બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( Prime Minister Narendra Modi ) ટોક્યો ઓલિમ્પિક રમવા ગયેલા તમામ ખેલાડીઓ સાથે મુલાકાત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, તમામ ખેલાડીઓને વિશેષ મહેમાન તરીકે આમંત્રણ આપ્યુ હોવાના સમાચાર સામે આવ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi), લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કર્યા બાદ, ઓલિમ્પિકમાં ભાગ લેવા ટોક્યો ગયેલા તમામે તમામ ભારતીય ખેલાડીઓને વ્યક્તિગત મુલાકાત કરીને તેમની સાથે વાતચીત કરશે. ભારત તરફથી ઓલિમ્પિકની વિવિધ રમતોમાં ભાગ લેનારા, તમામ ભારતીય ખેલાડીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આગામી 15મી ઓગસ્ટના રોજ, લાલ કિલ્લા ખાતે ધ્વજવંદન કર્યા બાદ મુલાકાત કરશે. સૂત્રોના જણાવ્યાનુસાર, ભારતના તમામ ખેલાડીઓને 15 ઓગસ્ટે લાલ કિલ્લા ઉપર કરાતા ધ્વજવંદનના કાર્યક્રમમાં ખાસ મહેમાન તરીકે આમંત્ર્યા છે.

ટોક્યો ઓલિમ્પિક 2020માં( Tokyo Olympics  2020) ભારત તરફથી અત્યાર સુધી પ્રદર્શન મધ્યમ રહ્યું છે. 11 દિવસની રમતોમાં અત્યાર સુધીમાં બે એવોર્ડ મેળવ્યા છે. જેમાં પહેલો રજત ચંદ્રક વેઈટ લિફ્ટર મીરાબાઈ ચાનુએ મેળવ્યો છે. તો બીજો બ્રોન્ઝ મેડલ બેડમિન્ટનમાં પી વી સિંધુએ મેળવ્યો છે. અન્ય રમતોમાં બાગ લેનારા ભારતીય ખેલાડીઓ એવોર્ડ મુદ્દે નિરાશ થયા છે. પરંતુ ઘણીબધી રમતોમાં ભારતના રમતવીરોએ, નવી આશા ઊભી કરી છે. આ તમામ ખેલાડીઓને વધુ પ્રોત્સાહીત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત સક્રીય છે. જો કે હજુ કેટલીક રમતો બાકી છે. અને તેમા વધુ કેટલાક પદક મળે તેવી આશા છે.

ઓલિમ્પિકમાં ભાગ લેવા ગયેલા ભારતના તમામ ખેલાડીઓને, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, લાલ કિલ્લા (Red Fort ) પરથી થતા ધ્વજવંદન કાર્યક્રમમાં વિશેષ અતિથી તરીકે ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપ્યુ છે. વડાપ્રધાન મોદી ધ્વજવંદન કર્યા બાદ, તમામે તમામ ખેલાડીઓ સાથે રૂબરૂ મુલાકાત કરીને તેમના દ્વારા દાખવવામાં આવેલ રમતને બિરદાવવામાં આવશે.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">