Fact Check : કોરોના વેક્સિન લીધા બાદ શરીર પર ચોંટવા લાગે છે વસ્તુઓ, શું છે સત્ય ?

Fact Check : કોરોના સામેની મહામારી સામે એક માત્ર હથિયાર હોયતો તે છે કોરોના રસીકરણ. તો બીજી તરફ દેશમાં કોરોના વેક્સિનને લઈને અફવાઓ પણ વધી ગઈ છે.

Fact Check : કોરોના વેક્સિન લીધા બાદ શરીર પર ચોંટવા લાગે છે વસ્તુઓ, શું છે સત્ય ?
Fact Check
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Jun 13, 2021 | 2:50 PM

Fact Check : કોરોના સામેની મહામારી સામે એક માત્ર હથિયાર હોય તો તે છે કોરોના રસીકરણ. ( Corona vaccination) દેશભરમાં 1 મેથી 18 વર્ષથી ઉપરના તમામ લોકો માટે રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. તો બીજી તરફ દેશમાં કોરોના વેક્સિનને લઈને અફવાઓ પણ વધી ગઈ છે.

હાલમાં એવી અફવા ઉડી રહી છે કે વેક્સીન લીધા બાદ શરીરમાં ચુંબકીય શક્તિ આવે છે. જેના કારણે શરીરમાં ચમચી,સિક્કા, મોબાઈલ ચોંટી જાય છે. આ પ્રકારના કેસ ગુજરાતમાં પણ સામે આવ્યા છે.

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

પરંતુ આ મામલે PIB દ્વારા FACT CHECK કરવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, આ પ્રકારની અફવાઓથી દૂર રહો અને કોરોના રસીથી કોઈ ચુંબકીય શક્તિ આવતી નથી. તેથી રસી અવશ્ય લો.

થોડા દિવસ પહેલા મીડિયા દ્વારા રસી ચુંબકીય શક્તિને લઈને ડેમો પણ કર્યો હતો. જેનું પરિણામ હેરાન કરનારું હતું. જે લોકોએ રસી લગાવી હતી અને જેઓએ રસી લગાવી ના હતી તેના શરીર પર સિક્કા સરળતાથી ચોંટી ગયા હતા. તો કોઈના શરીર ઉપર ચાવી પણ ચોંટી ગઈ હતી. પરંતુ જ્યારે શરીર લુછ્યું ત્યારે સિક્કા અને લોખંડની વસ્તુઓ નીચે પડવા લાગી હતી. આ બાદ ડોકટરોએ કહ્યું હતું કે જો આવી ચુંબકીય શક્તિ હોય તો સિક્કા પણ નીચે ના આવે. આ સાથે જ દાવો કરવામાં આવ્યો હતો કે આવું પરસેવાના કારણે થયું છે, તે સામાન્ય છે. આ તપાસમાં ચુંબકીય શક્તિનો દાવો ખોટો હોવાનું બહાર આવ્યું હતું ડોકટરોએ જણાવ્યું કે રસી મેળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે કોરોના સામે લડવાનો આ એકમાત્ર રસ્તો છે.

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">