બિહારના પટનામાં તેજ પ્રતાપ યાદવના સિક્યુરિટી ગાર્ડ દ્વારા મીડિયાકર્મની પર હુમલો, પોતાનો બચાવ કરતા કહ્યું કે મને મારવા આવ્યા હતા

બિહારની રાજધાની પટનામાં લાલૂ પ્રસાદની પાર્ટીના નેતા અને તેનો દિકરો તેજ પ્રતાપ યાદવના ગાર્ડની ગુંડાગીરી સામે આવી છે. સિક્યુરીટી ગાર્ડે એક મીડિયા કર્મી સાથે મારામારી કરી છે. મીડિયાકર્મીનો વાક માત્ર એટલો હતો કે તેનાથી તેજ પ્રતાપની ગાડીનો કાચ તૂટી ગયો હતો. આ વાત પર તેજ પ્રતાપના સિક્યુરીટી ગાર્ડે મીડિયાકર્મીને મારવાની શરૂઆત કરી દીધી. જે બાદ […]

બિહારના પટનામાં તેજ પ્રતાપ યાદવના સિક્યુરિટી ગાર્ડ દ્વારા મીડિયાકર્મની પર હુમલો, પોતાનો બચાવ કરતા કહ્યું કે મને મારવા આવ્યા હતા
Follow Us:
| Updated on: May 19, 2019 | 11:34 AM

બિહારની રાજધાની પટનામાં લાલૂ પ્રસાદની પાર્ટીના નેતા અને તેનો દિકરો તેજ પ્રતાપ યાદવના ગાર્ડની ગુંડાગીરી સામે આવી છે. સિક્યુરીટી ગાર્ડે એક મીડિયા કર્મી સાથે મારામારી કરી છે. મીડિયાકર્મીનો વાક માત્ર એટલો હતો કે તેનાથી તેજ પ્રતાપની ગાડીનો કાચ તૂટી ગયો હતો. આ વાત પર તેજ પ્રતાપના સિક્યુરીટી ગાર્ડે મીડિયાકર્મીને મારવાની શરૂઆત કરી દીધી. જે બાદ તેના અન્ય સાથીઓએ પણ મારામારી કરી હતી.

આ પણ વાંચોઃ પંજાબ કોંગ્રેસમાં ભૂકંપઃ મુખ્યમંત્રીએ કહ્યું કે નવજોતસિંહ સિદ્ધુ મને હટાવીને ખુદ આ ખુરશી પર બેસવા માગે છે

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”] જ્યારે તેજ પ્રતાપ વોટિંગ કરવા આવ્યા ત્યારે પોલીસ પણ ઘટનાસ્થળ પર હાજર હતી. મીડિયા કર્મીના હાથમાં કેમેરો પણ હતો. અને તેના પર હુમલો કરી દેવાયો હતો. અન્ય મીડિયા કર્મીઓેએ સમગ્ર ઘટના કેમેરામાં કેદ કરી દીધી હતી. સમગ્ર ઘટના બાદ તેજ પ્રતાપે કહ્યું કે મને મારી નાખવાની કોશિશ કરવામાં આવી હતી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">