Delhi: બીજેપીનો AAP પર હુમલો, કહ્યુ- યુવાનોને નશાના વ્યસની બનાવવાનું ષડયંત્ર, દારૂની દુકાનો 3 ગણી વધી

ભાજપ, કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષો એક્સાઇઝ કૌભાંડમાં દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસેદિયાની ધરપકડ પર સતત હુમલો કરી રહ્યા છે. જો કે, આમ આદમી પાર્ટી દ્વારા સરકાર વિરોધી હુમલાઓનો દરેક રીતે બચાવ કરવામાં આવી રહ્યો છે.

Delhi: બીજેપીનો AAP પર હુમલો, કહ્યુ- યુવાનોને નશાના વ્યસની બનાવવાનું ષડયંત્ર, દારૂની દુકાનો 3 ગણી વધી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 28, 2023 | 4:05 PM

મનીષ સિસોદિયા મુદ્દે ભાજપ સતત આમ આદમી પાર્ટી પર પ્રહારો કરી રહી છે. મંગળવારે ભાજપના નેતા સુંધાશુ ત્રિવેદીએ કહ્યું હતું કે, જે પાર્ટીએ દાવો કર્યો હતો કે તે ભારતીય રાજનીતિમાં નવી રાજનીતિ લાવશે, તેઓએ દિલ્હીના યુવાનોને રાજકીય ભ્રષ્ટાચાર આચરવામાં પણ સંકોચ ન કર્યો. તમે એવું કોઈ ઉદાહરણ નહીં જોયું હોય જ્યાં સરકાર દારૂની એક બોટલ સાથે બીજી બોટલ મફતમાં આપી રહી હોય. આ સિવાય શિક્ષણ મંત્રી જ્યાં આબકારી મંત્રી હોય ત્યાં આવું ઉદાહરણ જોવા નહીં મળે. આ તેમની નવી રાજનીતિ હતી.

દારૂની દુકાનો 3 ગણી વધારવામાં આવી

આ સાથે તેમણે કવિતા સંભળાવતા કહ્યું હતું કે, “हजारों घर हैं डूबे, बोतलों के बंद पानी में, जो इनमें जाकर डूबे, वो न उबरे जिंदगानी में. मगर हम दिल्ली की जनता को इसमें डूबने नहीं देंगे.” બીજી તરફ બીજેપી નેતા વિનોદ સચદેવાએ આ મામલે કહ્યું, મનીષ સિસોદિયા રાજકારણમાં પરિવર્તનના ધ્વજવાહક હતા અને તેમણે દિલ્હીને ડ્રગ્સનું શહેર બનાવી દીધું હતું. દારૂની દુકાનો 3 ગણી વધારવામાં આવી છે અને ડ્રાય ડેમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ભાજપ, કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષો એક્સાઇઝ કૌભાંડમાં દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસેદિયાની ધરપકડ પર સતત હુમલો કરી રહ્યા છે. જો કે, આમ આદમી પાર્ટી દ્વારા સરકાર વિરોધી હુમલાઓનો દરેક રીતે બચાવ કરવામાં આવી રહ્યો છે.

ડેપ્યુટી સીએમ મનીષ સિસેદિયાની ધરપકડ બાદથી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત તેમની પાર્ટી વિરોધીઓના નિશાના પર છે અને સરકાર અને પાર્ટી પર દિવસેને દિવસે પ્રહારો થઈ રહ્યા છે. આ ક્રમમાં આમ આદમી પાર્ટીએ પોસ્ટર વોર દ્વારા વિરોધીઓને જવાબ આપવાનો પ્રયાસ કર્યો છે.

પોલિસીની ફાઇલ એલજી પાસે જાય છે

આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે કહ્યું છે કે, પોલિસીની ફાઇલ એલજી પાસે જાય છે, એલજીએ સુધારા માટે કહ્યું છે, સુધારા પછી એલજી પોલિસીને મંજૂરી આપે છે. મોદીજી એજન્સીનો સમય બચાવો, એક જ દિવસે તમામ વિપક્ષી નેતાઓને જેલમાં ધકેલી દેવાનો પ્રસ્તાવ લાવો, અમે બધા એક જ દિવસે જેલમાં જઈશું.

બીજી તરફ AAPના આ પોસ્ટર પર ભાજપ અને કોંગ્રેસે આકરા પ્રહારો કરીને પાર્ટીને ભીંસમાં મૂકી દીધી છે. AAP દ્વારા બહાર પાડવામાં આવેલા પોસ્ટરમાં કોંગ્રેસના નેતા ગૌરવ પંડિતે કહ્યું, દિલ્હીમાં શિક્ષણના નામે દારૂની ક્રાંતિ આવી છે. તમને યાદ છે કે કેવી રીતે બુટલેગરમાંથી ગેંગસ્ટર બનેલો લતીફ શાળાના બાળકોને બુટલેગિંગના ધંધામાં સામેલ કરતો હતો.

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">