કોરોનાના સંકટ સામે લડવા માટે ઉદ્યોગપતિ રતન ટાટાએ 500 કરોડ રૂપિયાની મદદની કરી જાહેરાત

ભારતમાં કોરોનાના પોઝિટીવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી દેશમાં 918 લોકો આ બીમારીની ચપેટમાં આવી ચૂક્યા છે. જ્યારે 20 લોકોના મોત થઈ ચૂક્યા છે. દેશમાં સારવાર માટે વેન્ટિલેન્ટર, માસ્કથી લઈ સેનિટાઈઝર સુધીની જરૂરિયાત છે. ત્યારે આ સ્થિતીમાં ઘણા લોકો આર્થિક મદદ માટે આગળ આવી રહ્યા છે. જેમાં હવે દેશના જાણીતા ઉદ્યોગપતિ રતન […]

કોરોનાના સંકટ સામે લડવા માટે ઉદ્યોગપતિ રતન ટાટાએ 500 કરોડ રૂપિયાની મદદની કરી જાહેરાત
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 30, 2020 | 5:26 PM

ભારતમાં કોરોનાના પોઝિટીવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી દેશમાં 918 લોકો આ બીમારીની ચપેટમાં આવી ચૂક્યા છે. જ્યારે 20 લોકોના મોત થઈ ચૂક્યા છે. દેશમાં સારવાર માટે વેન્ટિલેન્ટર, માસ્કથી લઈ સેનિટાઈઝર સુધીની જરૂરિયાત છે. ત્યારે આ સ્થિતીમાં ઘણા લોકો આર્થિક મદદ માટે આગળ આવી રહ્યા છે. જેમાં હવે દેશના જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટા પણ જોડાઈ ગયા છે, તેમને પણ 500 કરોડ રૂપિયાની મદદ કરવાની જાહેરાત કરી છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

કોરોના વાયરસ સામે લડવા માટે આ ભારતીય ઉદ્યોગપતિએ કરી 500 કરોડ રૂપિયાની મદદની જાહેરાત Komal Jhala#TV9News #21DaysLockDown #Covid19 #CoronaUpdate #CoronaLockdown #GujaratFightsCovid19 #RatanTata

TV9 Gujarati यांनी वर पोस्ट केले शनिवार, २८ मार्च, २०२०

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">