કોરોનાના સંકટ સામે લડવા માટે ઉદ્યોગપતિ રતન ટાટાએ 500 કરોડ રૂપિયાની મદદની કરી જાહેરાત
ભારતમાં કોરોનાના પોઝિટીવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી દેશમાં 918 લોકો આ બીમારીની ચપેટમાં આવી ચૂક્યા છે. જ્યારે 20 લોકોના મોત થઈ ચૂક્યા છે. દેશમાં સારવાર માટે વેન્ટિલેન્ટર, માસ્કથી લઈ સેનિટાઈઝર સુધીની જરૂરિયાત છે. ત્યારે આ સ્થિતીમાં ઘણા લોકો આર્થિક મદદ માટે આગળ આવી રહ્યા છે. જેમાં હવે દેશના જાણીતા ઉદ્યોગપતિ રતન […]
ભારતમાં કોરોનાના પોઝિટીવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી દેશમાં 918 લોકો આ બીમારીની ચપેટમાં આવી ચૂક્યા છે. જ્યારે 20 લોકોના મોત થઈ ચૂક્યા છે. દેશમાં સારવાર માટે વેન્ટિલેન્ટર, માસ્કથી લઈ સેનિટાઈઝર સુધીની જરૂરિયાત છે. ત્યારે આ સ્થિતીમાં ઘણા લોકો આર્થિક મદદ માટે આગળ આવી રહ્યા છે. જેમાં હવે દેશના જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટા પણ જોડાઈ ગયા છે, તેમને પણ 500 કરોડ રૂપિયાની મદદ કરવાની જાહેરાત કરી છે.
કોરોના વાયરસ સામે લડવા માટે આ ભારતીય ઉદ્યોગપતિએ કરી 500 કરોડ રૂપિયાની મદદની જાહેરાત Komal Jhala#TV9News #21DaysLockDown #Covid19 #CoronaUpdate #CoronaLockdown #GujaratFightsCovid19 #RatanTata
TV9 Gujarati यांनी वर पोस्ट केले शनिवार, २८ मार्च, २०२०
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો