Chhattisgadh: BJP નેતા અને પૂર્વ મંત્રી રાજીન્દરપાલ સિંહ ભાટિયાએ ફાંસી લગાવીને કરી આત્મહત્યા, તપાસનો ઘમધમાટ શરૂ

રાજ્યના ભૂતપૂર્વ પરિવહન મંત્રી રહી ચૂક્યા છે. તેમની આત્મહત્યાના સમાચારે ભાજપ છાવણીમાં હલચલ મચાવી દીધી

Chhattisgadh: BJP નેતા અને પૂર્વ મંત્રી રાજીન્દરપાલ સિંહ ભાટિયાએ ફાંસી લગાવીને કરી આત્મહત્યા, તપાસનો ઘમધમાટ શરૂ
BJP Leader Rajinderpal Singh - File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2021 | 7:03 AM

Chhattisgadh: છત્તીસગઢના પૂર્વ પરિવહન મંત્રી રાજીન્દરપાલ સિંહ ભાટિયાએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી છે (Chhattisgarh BJP Leader Suicide). તેણે રાજનાંદગાંવ સ્થિત તેના ઘરે આત્મહત્યા કરી છે. જોકે, આ પાછળનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. પોલીસ આ કેસની તપાસમાં લાગી ગઈ છે. રાજીન્દરપાલ સિંહ ભાટિયા ભાજપના વરિષ્ઠ નેતા (BJP Leader Rajinderpal Singh) હતા.

તેઓ રાજ્યના ભૂતપૂર્વ પરિવહન મંત્રી રહી ચૂક્યા છે. તેમની આત્મહત્યાના સમાચારે ભાજપ છાવણીમાં હલચલ મચાવી દીધી છે. આ ઘટના ચુરિયા પોલીસ સ્ટેશન વિસ્તારની છે. રાજિન્દરપાલ સિંહ ભાટિયા રાજનાંદગાંવની ખુજી વિધાનસભા બેઠક પરથી ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. રમણ સિંહ સરકારના પ્રથમ કાર્યકાળમાં તેમને મંત્રી બનાવવામાં આવ્યા હતા. બાદમાં તેમને મંત્રી પદેથી હટાવી CSIDC ના ચેરમેન બનાવવામાં આવ્યા હતા.

2003માં ભાજપની ટિકિટ પર ધારાસભ્ય રાજિન્દરપાલ સિંહ ભાટિયા 2003 માં ભાજપની ટિકિટ પર ધારાસભ્ય બન્યા હતા. આ સાથે તેમને મંત્રી પદ પણ આપવામાં આવ્યું હતું. 2008ની ચૂંટણીમાં પાર્ટીએ તેમને ટિકિટ આપી ન હતી. વર્ષ 2013માં પણ તેમને ટિકિટ આપવામાં આવી ન હતી. તે પછી તેમણે અપક્ષ તરીકે ચૂંટણી લડી હતી. જોકે, તે જીતી શક્યા ન હતા. સમાચાર અનુસાર, ભાજપના નેતા ભાટિયા રાજનાંદગાંવના ચુરિયા વિસ્તારમાં તેમના નાના ભાઈ સાથે રહેતા હતા.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

થોડા સમયથી બીમાર હતા રાજીન્દરપાલ સિંહ તે ગઈ કાલે સાંજે ઘરમાં એકલા હતા. પરિવારનો કોઈ સભ્ય તેની સાથે નહોતો. જ્યારે તેનો પરિવાર પરત ઘરે પહોંચ્યો ત્યારે તે ફાંસી પર લટકતા જોવા મળ્યા હતા. આ દ્રશ્ય જોઈને પરિવારના હોશ ઉડી ગયા હતા. તેમણે તાત્કાલિક પોલીસને ઘટનાની જાણ કરી હતી.

કહેવામાં આવી રહ્યું છે કે રાજીન્દર પાલ સિંહ છેલ્લા કેટલાક સમયથી બીમાર રહેતા હતા. તે પોતાના સ્વાસ્થ્યને લઈને ખૂબ જ ચિંતિત હતા. પરંતુ તેણે આવું પગલું કેમ ભર્યું, તે હાલ સ્પષ્ટ નથી જેને લઈને પોલીસ ઊંડાણ પૂર્વક તપાસ કરી રહી છે.

આ પણ વાંચો:  ગુજરાતમાં હજુ પણ યથાવત રહેશે મેઘમહેર, આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

આ પણ વાંચો: GOA: દેવેન્દ્ર ફડણવીસ વિધાનસભાની ચૂંટણી માટે ભાજપની તૈયારીઓનું કરશે નિરીક્ષણ, કાર્યકરો સાથે કરશે ચર્ચા

Latest News Updates

અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">