AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AADHAAR CARD ના હોવા પર આ સુવિધાઓથી થઈ શકો છો વંચિત? જાણો શું છે UIDAIના નિયમ

આધાર કાર્ડ(AADHAAR CARD) સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજો પૈકી એક છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરીટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા જાહેર કરાયેલા આધાર કાર્ડમાં યુઝરની ડેમોગ્રાફીક અને બાયોમેટ્રિક માહિતી રેકોર્ડ કરવામાં આવે છે.

AADHAAR CARD ના હોવા પર આ સુવિધાઓથી થઈ શકો છો વંચિત? જાણો શું છે UIDAIના નિયમ
AADHAAR CARD
Charmi Katira
| Edited By: | Updated on: Jan 22, 2021 | 11:58 AM
Share

આધાર કાર્ડ(AADHAAR CARD) સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજો પૈકી એક છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરીટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા જાહેર કરાયેલા આધાર કાર્ડમાં યુઝરની ડેમોગ્રાફીક અને બાયોમેટ્રિક માહિતી રેકોર્ડ કરવામાં આવે છે. UIDAI પાસે તમારી જાતિ, ધર્મ, શિક્ષણ, કુટુંબ, બેંક ખાતું, મ્યુચ્યુઅલ ફંડ્સ, મિલકત અને આરોગ્ય સાથે સંબંધિત કોઈ ડેટા નથી.

આપણે બધા લોકોને ખબર છે કે આધારકાર્ડનો ઉપયોગ ઘણી સરકારી યોજનાઓનો લાભ લેવા માટે થાય છે. આ સિવાય બીજા પણ ઘણા કામ માટે માટે આધારકાર્ડ જરૂરી બની ગયું છે.

ઘણા લોકોને આધારકાર્ડ વિશે અનેક પ્રકારના પ્રશ્નો હોય છે. આવો જ એક સવાલ એ છે કે જો કોઈ આધારકાર્ડ ન હોય તો ગરીબોને પેન્શન (PENSION) અને રાશન(RATION) જેવી આવશ્યક સુવિધાઓથી વંચિત કરે છે.

યુઆઈડીએઆઈ અનુસાર, જો કોઈની પાસે આધારકાર્ડ નથી તો તેને પેન્શન અને રાશન જેવી આવશ્યક સુવિધાઓથી વંચિત કરી શકાય નહીં. આવી સ્થિતિમાં આધારની જગ્યાએ અન્ય સરકારી દસ્તાવેજો દ્વારા તેની સત્યતા જાણી શકાય છે. જો તમને કોઈ પણ વિભાગમાં આધારકાર્ડના અભાવે કોઈ સેવા નથી મળી રહી તો તો પછી તમે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરીટી ઓફ ઇન્ડિયાને ફરિયાદ કરી શકો છો.

આ પણ વાંચો: એક કિલો ગોળની કિંમત જાણીને ચોંકી જશો, જાણો શું છે આ JAGGERYની વિશેષતા

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">