AADHAAR CARD ના હોવા પર આ સુવિધાઓથી થઈ શકો છો વંચિત? જાણો શું છે UIDAIના નિયમ

આધાર કાર્ડ(AADHAAR CARD) સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજો પૈકી એક છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરીટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા જાહેર કરાયેલા આધાર કાર્ડમાં યુઝરની ડેમોગ્રાફીક અને બાયોમેટ્રિક માહિતી રેકોર્ડ કરવામાં આવે છે.

AADHAAR CARD ના હોવા પર આ સુવિધાઓથી થઈ શકો છો વંચિત? જાણો શું છે UIDAIના નિયમ
AADHAAR CARD
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Jan 22, 2021 | 11:58 AM

આધાર કાર્ડ(AADHAAR CARD) સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજો પૈકી એક છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરીટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા જાહેર કરાયેલા આધાર કાર્ડમાં યુઝરની ડેમોગ્રાફીક અને બાયોમેટ્રિક માહિતી રેકોર્ડ કરવામાં આવે છે. UIDAI પાસે તમારી જાતિ, ધર્મ, શિક્ષણ, કુટુંબ, બેંક ખાતું, મ્યુચ્યુઅલ ફંડ્સ, મિલકત અને આરોગ્ય સાથે સંબંધિત કોઈ ડેટા નથી.

આપણે બધા લોકોને ખબર છે કે આધારકાર્ડનો ઉપયોગ ઘણી સરકારી યોજનાઓનો લાભ લેવા માટે થાય છે. આ સિવાય બીજા પણ ઘણા કામ માટે માટે આધારકાર્ડ જરૂરી બની ગયું છે.

ઘણા લોકોને આધારકાર્ડ વિશે અનેક પ્રકારના પ્રશ્નો હોય છે. આવો જ એક સવાલ એ છે કે જો કોઈ આધારકાર્ડ ન હોય તો ગરીબોને પેન્શન (PENSION) અને રાશન(RATION) જેવી આવશ્યક સુવિધાઓથી વંચિત કરે છે.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

યુઆઈડીએઆઈ અનુસાર, જો કોઈની પાસે આધારકાર્ડ નથી તો તેને પેન્શન અને રાશન જેવી આવશ્યક સુવિધાઓથી વંચિત કરી શકાય નહીં. આવી સ્થિતિમાં આધારની જગ્યાએ અન્ય સરકારી દસ્તાવેજો દ્વારા તેની સત્યતા જાણી શકાય છે. જો તમને કોઈ પણ વિભાગમાં આધારકાર્ડના અભાવે કોઈ સેવા નથી મળી રહી તો તો પછી તમે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરીટી ઓફ ઇન્ડિયાને ફરિયાદ કરી શકો છો.

આ પણ વાંચો: એક કિલો ગોળની કિંમત જાણીને ચોંકી જશો, જાણો શું છે આ JAGGERYની વિશેષતા

Latest News Updates

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
g clip-path="url(#clip0_868_265)">