BREAKING NEWS: ત્રિપુરા, મેઘાલય-નાગાલેન્ડમાં વિધાનસભાની ચૂંટણીની આજે જાહેરાત કરશે ચૂંટણી પંચ

આ વર્ષે દેશના ત્રણ પૂર્વોત્તર રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. કેન્દ્રીય ચૂંટણી પંચ આજે આ ત્રણેય રાજ્યોમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે.

BREAKING NEWS: ત્રિપુરા, મેઘાલય-નાગાલેન્ડમાં વિધાનસભાની ચૂંટણીની આજે જાહેરાત કરશે ચૂંટણી પંચ
Election Commission to announce assembly elections in Tripura, Meghalaya Nagaland today
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 21, 2023 | 6:38 PM

આ વર્ષે દેશના ત્રણ પૂર્વોત્તર રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં વિધાનસભાની ચૂંટણી  યોજાવાની છે. કેન્દ્રીય ચૂંટણી પંચ આજે આ ત્રણેય રાજ્યોમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે. આ અંગે આજે બપોરે 2.30 કલાકે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ થશે. મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) રાજીવ કુમારના નેતૃત્વમાં ચૂંટણી પંચે 11 થી 14 જાન્યુઆરી સુધી ત્રણેય પૂર્વોત્તર રાજ્યોની મુલાકાત લીધી હતી. આ સમયગાળા દરમિયાન, પંચે રાજકીય પક્ષો અને રાજ્ય, કેન્દ્રીય સુરક્ષા અને નાગરિક અધિકારીઓ સાથે ઘણી બેઠકો યોજી હતી.

આ રાજ્યોમાં વર્તમાન સરકારનો કાર્યકાળ ક્યારે પૂરો થશે?

  1. નાગાલેન્ડ – 12 માર્ચ
  2. મેઘાલય – 15 માર્ચ
  3. અને ત્રિપુરા 22 માર્ચ

ત્રણેય રાજ્યોમાં વર્તમાન રાજ્ય સરકારના કાર્યકાળ પહેલા નવી વિધાનસભાની રચના કરવાની રહેશે. રાજકીય પક્ષોએ ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત પહેલા જ તેમની ગતિવિધિઓ વધારી દીધી છે, કારણ કે આ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીના પરિણામો 2024ની લોકસભા ચૂંટણીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

આગામી વિધાનસભા અને 2024માં લોકસભા ચૂંટણી માટે પાર્ટીની વ્યૂહરચના તૈયાર કરવા માટે ભાજપની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક સોમવારે નવી દિલ્હીમાં સમાપ્ત થઈ ગઈ છે.

તમને જણાવી દઈએ કે 1952થી પૂર્વોત્તર રાજ્યો કોંગ્રેસનો ગઢ હતો, પરંતુ 2014ની લોકસભા ચૂંટણી બાદ પાર્ટીએ પોતાનો સંગઠનાત્મક આધાર ગુમાવ્યો, જેના કારણે ભાજપ અને અનેક પ્રાદેશિક પક્ષોનો ઉદય થયો.

પૂર્વોત્તર રાજ્યોમાં કોંગ્રેસની કસોટી

અત્રે ઉલ્લેખનીય છે કે 1952થી પૂર્વોત્તર રાજ્યો કોંગ્રેસનો ગઢ હતો, પરંતુ 2014ની લોકસભા ચૂંટણી બાદ કોંગ્રેસ પાર્ટીએ પોતાનો સંગઠનાત્મક આધાર ગુમાવ્યો. જેના કારણે ભાજપ અને અનેક પ્રાદેશિક પક્ષોનો ઉદય થયો. નિષ્ણાતોનું માનવું છે કે જો કોંગ્રેસ આ ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન કરે છે તો પાર્ટીને વધુ પતન અને લોકસભા ચૂંટણીમાં ખરાબ પ્રદર્શનનો સામનો કરવો પડી શકે છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">