AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ‘ભારત ભૂલતું નથી, ન્યાય મળી ગયો…’ પહેલગામ હુમલાની વર્ષગાંઠ પહેલા પાકિસ્તાનને ભારતીય સેનાનો સંદેશ

Pahalgam Attack Anniversary : પહેલગામ હુમલાની પહેલી વર્ષગાંઠ પહેલા ભારતીય સેનાએ કહ્યું કે, ભારત ભૂલતું નથી અને તેને ન્યાય મળી ગયો છે. 22 એપ્રિલ એક એવી તારીખ છે. જેને હિંન્દુસ્તાન ક્યારે ભૂલતું નથી. આ હુમલાએ 26 માસુમ વ્યક્તિઓના જીવ લીધા હતા.

Breaking News  : 'ભારત ભૂલતું નથી, ન્યાય મળી ગયો...' પહેલગામ હુમલાની વર્ષગાંઠ પહેલા પાકિસ્તાનને ભારતીય સેનાનો સંદેશ
| Updated on: Apr 21, 2026 | 11:28 AM
Share

પહેલગામ હુમલાની બુધવાર 22 એપ્રિલના રોજ પહેલી વર્ષગાંઠ છે. 22 એપ્રિલ 2025 એક તારીખ નથી પરંતુ એક ચીસ છે જેમણે હિન્દુસ્તાનને રડાવ્યું હતુ. આ એક એવો ઘા છે જે ક્યારે ભરાય શકે તેમ થી. પહેલગામમાં એ દિવસે માતમ છવાયો હતો. મુસ્લિમ દેશ પાકિસ્તાનના આંતકવાદીઓએ આ હુમલામાં 26 જિંદગીઓને ખતમ કરી હતી.

પહેલી વર્ષગાંઠના એક દિવસ પહેલા ભારતીય સેનાએ ટ્વિટ કરી મોટી વાત કહી છે. ઈન્ડિયન આર્મીએ કહ્યું જ્યારે “જ્યારે માનવતાની મર્યાદા ઓળંગવામાં આવે છે, ત્યારે પ્રતિભાવ નિર્ણાયક હોય છે. ભારત ભૂલતું નથી. ન્યાય મળ્યો છે. ભારત એકજૂટ છે.” તમને જણાવી દઈએ કે, સુંદર પહાડોમાં તે દિવસે અચાનક અવાજો સંભળાવવા લાગ્યા હતા. આંતકવાદીઓની ગોળી કોઈ ધર્મના ચહેરાને જોતી ન હતી. બસ બધાને મોતને ઘાટ ઉતારી રહ્યા હતા.

જેમને દુનિયાનું મિની સ્વિટ્ઝરલેન્ડ માનવામાં આવે છે. તે દિવસે અહી લાશના ઢગલા પડ્યા હતા. મુસ્લિમ દેશ પાકિસ્તાનના આંતકવાદી પ્રવાસીઓને નિશાને બનાવતા અંધાધુંધ ફાયરિંગ કરી રહ્યા હતા. આ આતંકી હુમલામાં અનેક લોકોએ પોતાના પરિવારને ગુમાવ્યા હતા.

શું હતો સમગ્ર મામલો?

7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા. આ કાર્યવાહી 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં કરવામાં આવી છે. જેમાં એક નેપાળી નાગરિક સહિત 26 નાગરિકોના મોત થયા હતા.આ ઓપરેશનને “સિંદૂર” નામ એટલે આપવામાં આવ્યું, કારણ કે પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓએ નિર્દોષ ભારતીય હિન્દુ પુરુષોને તેમની પત્નીઓની સામે મારી નાખ્યા હતા. હિન્દુ પરંપરામાં સિંદૂરને પરિણીત સ્ત્રીના પતિનું પ્રતીક માનવામાં આવે છે, આ પહેલગામ હુમલામાં ઘણી સ્ત્રીઓ વિધવા થઈ હતી. તેમના સિંદૂર ભૂંસાયા હતા, તેથી આ ઓપરેશનને ‘સિંદૂર’ નામ આપવામાં આવ્યું છે.

7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા.  વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us
એક ઘટનાએ મચાવ્યો હાહાકાર! ધંધુકામાં બુલડોઝરથી શરૂ થયો સફાયો
એક ઘટનાએ મચાવ્યો હાહાકાર! ધંધુકામાં બુલડોઝરથી શરૂ થયો સફાયો
સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી જોઈએ, દાન તમને માનસિક શાંતિ આપશે
સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી જોઈએ, દાન તમને માનસિક શાંતિ આપશે
RSS વડા મોહન ભાગવતે માય હોમ MD જુપલ્લી રણજીત રાવનું કર્યું સન્માન
RSS વડા મોહન ભાગવતે માય હોમ MD જુપલ્લી રણજીત રાવનું કર્યું સન્માન
સુવિધાઓના અભાવે લોકો 'લાલઘૂમ', કોંગ્રેસના ઉમેદવારનો કર્યો 'વિરોધ'
સુવિધાઓના અભાવે લોકો 'લાલઘૂમ', કોંગ્રેસના ઉમેદવારનો કર્યો 'વિરોધ'
અંબાજી દર્શન માટે જવાના હોવ તો આ વાત પહેલા જાણી લો, જુઓ Video
અંબાજી દર્શન માટે જવાના હોવ તો આ વાત પહેલા જાણી લો, જુઓ Video
ગુજરાતમાં રાજકીય મહાભારત: દેરાણી વિરુદ્ધ જેઠાણી, કોણ જીતશે જંગ?
ગુજરાતમાં રાજકીય મહાભારત: દેરાણી વિરુદ્ધ જેઠાણી, કોણ જીતશે જંગ?
બાલોતરા રિફાઈનરીમાં ભીષણ આગ: PM મોદીના લોકાર્પણ પહેલા મોટી દુર્ઘટના
બાલોતરા રિફાઈનરીમાં ભીષણ આગ: PM મોદીના લોકાર્પણ પહેલા મોટી દુર્ઘટના
ખેડા: આરોગ્ય વિભાગમાં બદલીના નામે ઉઘાડી લૂંટ ? વીડિયો વાયરલ
ખેડા: આરોગ્ય વિભાગમાં બદલીના નામે ઉઘાડી લૂંટ ? વીડિયો વાયરલ
રાજકારણમાં નણંદ-ભાભી આમને-સામને, રીવાબા-નયનાબાનો રાજકીય ટકરાવ
રાજકારણમાં નણંદ-ભાભી આમને-સામને, રીવાબા-નયનાબાનો રાજકીય ટકરાવ
ધ્રાંગધ્રામાં 5 વર્ષીય બાળકના મોત કેસમાં ખુલાસો થયો,જુઓ વીડિયો
ધ્રાંગધ્રામાં 5 વર્ષીય બાળકના મોત કેસમાં ખુલાસો થયો,જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">