AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : કેરળમાં 26 મે આસપાસ નૈઋત્યનુ ચોમાસુ કરશે એન્ટ્રી

Breaking News : કેરળમાં 26 મે આસપાસ નૈઋત્યનુ ચોમાસુ કરશે એન્ટ્રી

TV9 Gujarati
| Edited By: | Updated on: May 15, 2026 | 8:54 PM
Share

દેશમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાને લઈને મહત્વપૂર્ણ આગાહી સામે આવી છે. હવામાન વિભાગ અનુસાર ચોમાસું 26 મે આસપાસ કેરળમાં પ્રવેશ કરવાની શક્યતા છે. જોકે, આ આગાહીમાં અંદાજે ચાર દિવસનો ફેરફાર થઈ શકે છે.

દેશમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાને લઈને મહત્વપૂર્ણ આગાહી સામે આવી છે. હવામાન વિભાગ અનુસાર ચોમાસું 26 મે આસપાસ કેરળમાં પ્રવેશ કરવાની શક્યતા છે. જોકે, આ આગાહીમાં અંદાજે ચાર દિવસનો ફેરફાર થઈ શકે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ બંગાળની ખાડી, અંડમાન સમુદ્ર અને અંડમાન-નિકોબાર દ્વીપસમૂહના કેટલાક વિસ્તારોમાં ચોમાસાની આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ બની રહી છે.

આ ઉપરાંત પશ્ચિમી વિક્ષેપ (Western Disturbance) હાલ મધ્ય ટ્રોપોસ્ફેરિક પશ્ચિમ પવનોમાં સક્રિય છે. તેમજ નીચલા સ્તરે પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશાના પવનો પ્રવર્તી રહ્યા હોવાથી હવામાનમાં બદલાવ જોવા મળી શકે છે.હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં ચોમાસાની ગતિ વધુ તેજ બનવાની સંભાવના છે.

ગાંધીનગરના કલોલ GIDC માં દુર્ઘટના : કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત

Follow Us
g clip-path="url(#clip0_868_265)">