Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અનુરાગ ઠાકુરનો કેજરીવાલ પર કટાક્ષ, કહ્યું- તેઓ માત્ર માહોલ બનાવે છે… હિમાચલ અને ગુજરાતમાં ફરીથી બનશે ભાજપની સરકાર

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે મોદીજી વિશ્વભરમાં વિશ્વના સૌથી પ્રિય નેતા તરીકે ઓળખાય છે. તેમણે કહ્યું કે અમે પંજાબમાં ખૂબ મોડેથી પ્રચાર શરૂ કર્યો પરંતુ અમારી સીટો ઘટી નથી, અમારો વોટ શેર પણ વધ્યો છે.

અનુરાગ ઠાકુરનો કેજરીવાલ પર કટાક્ષ, કહ્યું- તેઓ માત્ર માહોલ બનાવે છે... હિમાચલ અને ગુજરાતમાં ફરીથી બનશે ભાજપની સરકાર
Union Minister Anurag Thakur - File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 02, 2022 | 11:52 PM
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે (Union Minister Anurag Thakur) શનિવારે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે કેજરીવાલજી વડાપ્રધાન મોદી સામે ચૂંટણી લડી ચૂક્યા છે, તમે તેમની હાલત જોઈ છે. આગળ અનુરાગ ઠાકુરે કહ્યું કે તેઓ ઉત્તર પ્રદેશમાં એક પણ સીટ જીતી શક્યા નથી, શું તમે ઉત્તરાખંડ, ગોવામાં તેમની હાલત જોઈ? કેટલીકવાર તેઓ મીડિયા દ્વારા માહોલ બનાવે છે પરંતુ જમીન પર કંઈ થતું નથી. કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું કે, વર્ષના અંતમાં બીજેપી ફરી હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં આવશે અને સરકાર બનાવશે. મોદીજી વિશ્વભરમાં વિશ્વના સૌથી પ્રિય નેતા તરીકે જાણીતા છે. તેમણે કહ્યું કે અમે પંજાબમાં ખૂબ મોડેથી પ્રચાર શરૂ કર્યો પરંતુ અમારી સીટો ઘટી નથી, અમારો વોટ શેર પણ વધ્યો છે.

અનુસૂચિત જાતિ સરકારી કન્યા છાત્રાયલમાં હોબાળો
અનુસૂચિત જાતિ સરકારી કન્યા છાત્રાયલમાં હોબાળો
કાળઝાળ ગરમીના પગલે સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ, 20 બેડનો વોર્ડ કરાયો ઉભો
કાળઝાળ ગરમીના પગલે સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ, 20 બેડનો વોર્ડ કરાયો ઉભો
પાણીપુરીના વિક્રેતાઓ પર તંત્રની તવાઈ યથાવત
પાણીપુરીના વિક્રેતાઓ પર તંત્રની તવાઈ યથાવત
ડમ્પર ચાલકે એક્ટિવા પર જતી વિદ્યાર્થીનીઓને લીધી એડફેટે
ડમ્પર ચાલકે એક્ટિવા પર જતી વિદ્યાર્થીનીઓને લીધી એડફેટે
થરાદના જેતડા ગામે મંજૂરી વિના લકી ડ્રો યોજનારા સામે પોલીસ ફરિયાદ
થરાદના જેતડા ગામે મંજૂરી વિના લકી ડ્રો યોજનારા સામે પોલીસ ફરિયાદ
આ 5 રાશિના જાતકોના આજે વેપારમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોના આજે વેપારમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં આકાશમાંથી અગનગોળા વરસવાની આગાહી
ગુજરાતમાં આકાશમાંથી અગનગોળા વરસવાની આગાહી
સરદારનુ નામ ભૂંસવાનો પ્રયત્ન કરનારને કોંગ્રેસના અધિવેશનથી જવાબ અપાશે
સરદારનુ નામ ભૂંસવાનો પ્રયત્ન કરનારને કોંગ્રેસના અધિવેશનથી જવાબ અપાશે
પક્ષીઓને પાણી પીવા રાખેલા પાણીના કુંડા અને ચણ ઉપાડી ગયો ચોર
પક્ષીઓને પાણી પીવા રાખેલા પાણીના કુંડા અને ચણ ઉપાડી ગયો ચોર
Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત
Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત
g clip-path="url(#clip0_868_265)">