AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અનુરાગ ઠાકુરનો કેજરીવાલ પર કટાક્ષ, કહ્યું- તેઓ માત્ર માહોલ બનાવે છે… હિમાચલ અને ગુજરાતમાં ફરીથી બનશે ભાજપની સરકાર

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે મોદીજી વિશ્વભરમાં વિશ્વના સૌથી પ્રિય નેતા તરીકે ઓળખાય છે. તેમણે કહ્યું કે અમે પંજાબમાં ખૂબ મોડેથી પ્રચાર શરૂ કર્યો પરંતુ અમારી સીટો ઘટી નથી, અમારો વોટ શેર પણ વધ્યો છે.

અનુરાગ ઠાકુરનો કેજરીવાલ પર કટાક્ષ, કહ્યું- તેઓ માત્ર માહોલ બનાવે છે... હિમાચલ અને ગુજરાતમાં ફરીથી બનશે ભાજપની સરકાર
Union Minister Anurag Thakur - File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 02, 2022 | 11:52 PM
Share
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે (Union Minister Anurag Thakur) શનિવારે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે કેજરીવાલજી વડાપ્રધાન મોદી સામે ચૂંટણી લડી ચૂક્યા છે, તમે તેમની હાલત જોઈ છે. આગળ અનુરાગ ઠાકુરે કહ્યું કે તેઓ ઉત્તર પ્રદેશમાં એક પણ સીટ જીતી શક્યા નથી, શું તમે ઉત્તરાખંડ, ગોવામાં તેમની હાલત જોઈ? કેટલીકવાર તેઓ મીડિયા દ્વારા માહોલ બનાવે છે પરંતુ જમીન પર કંઈ થતું નથી. કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું કે, વર્ષના અંતમાં બીજેપી ફરી હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં આવશે અને સરકાર બનાવશે. મોદીજી વિશ્વભરમાં વિશ્વના સૌથી પ્રિય નેતા તરીકે જાણીતા છે. તેમણે કહ્યું કે અમે પંજાબમાં ખૂબ મોડેથી પ્રચાર શરૂ કર્યો પરંતુ અમારી સીટો ઘટી નથી, અમારો વોટ શેર પણ વધ્યો છે.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">