સુપ્રીમ કોર્ટની કમિટીમાં સામેલ ભૂપિન્દ્રરસિંહ માન કમિટીથી અલગ થઈ ગયા

નવા કૃષિ કાયદા અંગે સુપ્રીમ કોર્ટની સમિતિના સભ્ય ભૂપિન્દરસિંહ માન (BHUPINDER MANN) કમિટીથી અલગ થઈ ગયા છે. ભૂપિન્દરસિંહ ભારતીય કિસાન યુનિયન (BKU)ના અધ્યક્ષ છે અને આ ત્રણ કૃષિ કાયદાના સમર્થનમાં છે.

સુપ્રીમ કોર્ટની કમિટીમાં સામેલ ભૂપિન્દ્રરસિંહ માન કમિટીથી અલગ થઈ ગયા
ભૂપિન્દરસિંહ માન
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Jan 14, 2021 | 5:41 PM

નવા કૃષિ કાયદા અંગે સુપ્રીમ કોર્ટની સમિતિના સભ્ય ભૂપિન્દરસિંહ માન (BHUPINDER MANN) કમિટીથી અલગ થઈ ગયા છે. ભૂપિન્દરસિંહ ભારતીય કિસાન યુનિયન (BKU)ના અધ્યક્ષ છે અને આ ત્રણ કૃષિ કાયદાના સમર્થનમાં છે. જો કે હવે તેમણે પોતાના પત્રમાં કહ્યું છે કે તેઓ ‘પંજાબ અને ખેડૂતોના (FARMERS ) હિતમાં સમાધાન ન કરવા માટે કોઈપણ પદ છોડવા માટે તૈયાર છે’.

ભૂપિન્દરસિંહએ પત્રમાં ‘ખેડૂત (FARMERS ) સંઘો અને જનતા વચ્ચેની લાગણીઓ અને શંકાનો પણ હવાલો આપ્યો છે. ભૂપિન્દરસિંહ માન કમિટીથી અલગ થયા બાદ સમિતિમાં હવે ત્રણ સભ્યો છે. જેમાં આંતરરાષ્ટ્રીય ખાદ્ય નીતિ સંશોધન સંસ્થાના ડૉ. પ્રમોદકુમાર જોશી, કૃષિ અર્થશાસ્ત્રી અને કૃષિ ખર્ચ અને મૂલ્ય આયોગના ભૂતપૂર્વ અધ્યક્ષ અશોક ગુલાટી, શેતકારી સંસ્થાના અધ્યક્ષ અનિલ ઘનવતનો સમાવેશ થાય છે.

700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024

નોંધનીય છે કે, ગત મહિને માને કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરને પત્ર લખીને કેટલીક માંગણીઓ કરી હતી. તેમણે લખ્યું, ‘અમે તે કાયદાની તરફેણમાં સરકારને સમર્થન આપવા આગળ આવ્યા છીએ. અમે જાણીએ છીએ કે ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં અને ખાસ કરીને દિલ્હીમાં ખેડૂત આંદોલન સાથે સંકળાયેલા કેટલાક તત્વો આ કૃષિ કાયદાઓ અંગે ખેડૂતોમાં ગેરસમજ પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ભૂપિન્દરસિંહ માને તેમના પત્રમાં લખ્યું છે કે, “આપણા અવિરત પ્રયત્નો અને લાંબા સંઘર્ષોના પરિણામ સ્વરૂપે જે આઝાદીની સવારે ખેડૂતોના જીવનમાં ક્ષિતિજ પર જોવા મળે છે તો આજે સવારે અંધારાની રાતમાં પરિવર્તિત કરવા માટે ઘણા લેભાગુ તત્વો આગળ આવ્યા છે. અમે એ સ્પષ્ટ કરવા મીડિયાને મળવા માંગીએ છીએ કે દેશના જુદા જુદા ભાગોના ખેડૂતો સરકાર દ્વારા પસાર કરાયેલા ત્રણ કાયદાની તરફેણમાં છે.

આ પણ વાંચો: નીતુ ચંદ્રાએ સાઈન કરી હતી ‘Tanu Weds Manu’, ત્યારબાદ માધવનની ભલામણ પર કંગનાને કરવામાં આવી સાઈન!

Latest News Updates

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
g clip-path="url(#clip0_868_265)">