દિલ્હીમાં આમ આદમીને ફટકા સાથે અરવિંદ કેજરીવાલના જૂના મિત્ર કુમાર વિશ્વાસે કરી આવી ટિપ્પણી

દિલ્હીમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાની તમામ મહેનત કરી લીધી હતી. તે છતાં દિલ્હીની 7 બેઠકમાંથી તમામ પર ભાજપ આગળ છે. ત્યારે અરવિંદ કેજરીવાલના પરંમ મિત્ર અને દેશના જાણીતા કવિ કુમાર વિશ્વાસે ટ્વીટ કર્યું છે. અને અરવિંદ કેજરીવાલ પર ટિપ્પણીઓ કરી દીધી છે. साथियों को शून्य समझने वालों को समझना चाहिए कि जब […]

દિલ્હીમાં આમ આદમીને ફટકા સાથે અરવિંદ કેજરીવાલના જૂના મિત્ર કુમાર વિશ્વાસે કરી આવી ટિપ્પણી
Follow Us:
| Updated on: May 23, 2019 | 7:31 AM

દિલ્હીમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાની તમામ મહેનત કરી લીધી હતી. તે છતાં દિલ્હીની 7 બેઠકમાંથી તમામ પર ભાજપ આગળ છે. ત્યારે અરવિંદ કેજરીવાલના પરંમ મિત્ર અને દેશના જાણીતા કવિ કુમાર વિશ્વાસે ટ્વીટ કર્યું છે. અને અરવિંદ કેજરીવાલ પર ટિપ્પણીઓ કરી દીધી છે.

મહત્વનું છે કે આમ આદમી પાર્ટી દિલ્હીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા માગતી હતી. પરંતુ કોંગ્રેસે જેના માટે અંત સુધીમાં કોઈ હજુરી કરી નહોતી. ત્યારે ચૂંટણી પહેલા કુમાર વિશ્વાસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ભારે અંતર ઉભું થઈ ગયું હતું. જે બાદ હવે કુમારે ટવીટ દ્વારા પોતાની વાતને વાચા આપી દીધી છે. મહત્વનું છે કે રાજ્યસભામાં કુમાર વિશ્વાસને ન મોકલવાનું દુઃખ પણ કુમારના ચહેરા પર દેખાયું હતું. જે બાદ કુમારનું તેની પાર્ટી સાથેથી અંતર વધી ગયું હતું.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">