Gujarati NewsNationalAfter the meeting of the cwc the press conference of randeep surjewala rahul gandhi resigns after the committees did this decision
CWCની બેઠક બાદ રણદીપ સુરજેવાલાની પત્રકાર પરિષદઃ રાહુલ ગાંધીએ રાજીનામું આપ્યું બાદ કમિટી દ્વારા કરાયો આ મહત્વનો નિર્ણય
કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં રાહુલ ગાંધીના રાજીનામા બાદ પત્રકાર પરિષદનું આયોજન કર્યું છે. જેમાં સુરજેવાલાએ કહ્યું કે પાર્ટીને રાહુલ ગાંધીના નેતૃત્વની જરૂર છે. જેથી કમિટીએ રાહુલ ગાંધીના રાજીનામાનો અસ્વીકાર કર્યો છે. તો સાથે કહ્યું કે અમે જનતાનો નિર્ણય સ્વીકાર્યે છીએ. તો હારના કારણોને લઈ વર્કિગ કમિટીમાં મહત્ના નિર્ણયો લેવાયા છે. તો લોકસભામાં કોંગ્રેસના સાંસદો વિપક્ષની પૂરી […]
કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં રાહુલ ગાંધીના રાજીનામા બાદ પત્રકાર પરિષદનું આયોજન કર્યું છે. જેમાં સુરજેવાલાએ કહ્યું કે પાર્ટીને રાહુલ ગાંધીના નેતૃત્વની જરૂર છે. જેથી કમિટીએ રાહુલ ગાંધીના રાજીનામાનો અસ્વીકાર કર્યો છે. તો સાથે કહ્યું કે અમે જનતાનો નિર્ણય સ્વીકાર્યે છીએ. તો હારના કારણોને લઈ વર્કિગ કમિટીમાં મહત્ના નિર્ણયો લેવાયા છે. તો લોકસભામાં કોંગ્રેસના સાંસદો વિપક્ષની પૂરી ભૂમિકા નિભાવશે.
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય
મહત્વનું છે કે પરિણામ બાદ આજે કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં મનમોહન સિંહ સહિત મોટાભાગના રાજ્યમાંથી કોંગ્રેસના નેતાઓ હાજર રહ્યા હતા. પ્રિયંકા ગાંધી પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. ત્યારે સવારથી એક પ્રશ્ન પર સૌ કોઈની નજર લાગી હતી. જેમાં રાહુલ ગાંધીએ પોતાના પદેથી રાજીનામાનો પ્રસ્તાવ રાખ્યો હતો. પરંતુ બેઠક પૂરી થયા બાદ રણદીપ સુરજેવાલાએ સ્પષ્ટતા કરી કે પાર્ટીને રાહુલ ગાંધીના નેતૃત્વની જરૂર છે. જેને લઈ બેઠકમાં પ્રસ્તાવનો અસ્વીકાર કરાયો છે.