UP Election 2022 : “ભાજપ અમારા હિંદુત્વથી ડરે છે”, શિવસેના સાંસદ સંજય રાઉતે ભાજપ પર કર્યા આકરા પ્રહાર

રાઉતે આક્ષેપ કર્યો હતો કે ઉત્તર પ્રદેશ ચૂંટણી માટે શિવસેનાના 6-7 ઉમેદવારોની અરજીઓ ફગાવી દેવામાં આવી છે. રિટર્નિંગ ઓફિસર, જિલ્લા મેજિસ્ટ્રેટ કંઈ સાંભળવા તૈયાર નથી. આ બધું ભાજપના દબાણમાં થઈ રહ્યુ છે.

UP Election 2022 : ભાજપ અમારા હિંદુત્વથી ડરે છે, શિવસેના સાંસદ સંજય રાઉતે ભાજપ પર કર્યા આકરા પ્રહાર
Sanjay Raut (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 30, 2022 | 4:46 PM

આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 74મી પુણ્યતિથિ છે. રાહુલ ગાંધીએ (Rahul Gandhi) ટ્વીટ કરીને લખ્યુ કે, આ દિવસે હિન્દુત્વવાદીઓએ ગાંધીજીની હત્યા કરી હતી. ત્યારે શિવસેનાના સાંસદ સંજય રાઉતે (Sanjay Raut) પણ આ મુદ્દે પોતાનો અભિપ્રાય આપ્યો હતો. સંજય રાઉતે સવાલ કર્યો હતો કે જો ગાંધીજીને ગોળી મારનાર સાચો હિન્દુત્વવાદી હોત તો તેણે ઝીણાને ગોળી મારી હોત. તેણે પાકિસ્તાનની માંગણી કરી હતી.

આ બધું ભાજપના દબાણને કારણે થઈ રહ્યુ છે

આ સિવાય સંજય રાઉતે મુંબઈમાં પત્રકારો સાથે વાત કરતા એવો પણ આક્ષેપ કર્યો હતો કે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે શિવસેનાના 6-7 ઉમેદવારોની અરજીઓ રદ કરવામાં આવી છે. રિટર્નિંગ ઓફિસર, જિલ્લા મેજિસ્ટ્રેટ કંઈ સાંભળવા તૈયાર નથી. આ બધું ભાજપના દબાણને કારણે થઈ રહ્યુ છે.

હિંદુત્વવાદી પર સંજય રાઉતે ઉઠાવ્યા સવાલો

સંજય રાઉતે મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર પોતાનો અભિપ્રાય આપતા કહ્યુ કે, ‘જો પુરુષત્વ બતાવવાનુ હતુ તો એક નિઃશસ્ત્ર રહસ્યવાદી ગાંધીજીને કેમ ગોળી મારી, ઝીણાને કેમ ન માર્યા ? જો શૂટર સાચો હિંદુત્વવાદી હોત તો તેણે ભાગલાનું સાચું કારણ મોહમ્મદ અલી ઝીણાને ગોળી મારી દીધી હોત. ગાંધીજીની કેટલીક ભૂમિકાઓ પર ટિપ્પણી કરી શકાય છે, તેમના વ્યક્તિત્વ પર નહીં. રાષ્ટ્રને એક કરવામાં, અહિંસા અને સત્યાગ્રહ દ્વારા નિઃશસ્ત્ર બ્રિટિશ સામ્રાજ્યવાદીઓ સામે સમગ્ર રાષ્ટ્રને ઉભા કરવામાં તેમનું યોગદાન અસાધારણ છે.

માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !

ભાજપ અમારા હિંદુત્વથી ડરે છે, યુપીમાં પણ અમને રોકવાની કોશિશ

ઉત્તર પ્રદેશ ચૂંટણીના મુદ્દે સંજય રાઉતે કહ્યુ કે, ‘ભાજપ શિવસેનાથી ડરે છે, તેથી તે શિવસેનાને ઉત્તર પ્રદેશમાં રોકવાનો પ્રયાસ કરી રહી છે. લોકશાહીમાં ચૂંટણી નિષ્પક્ષ અને નિર્ભય હોવી જોઈએ. અમારા ઉમેદવારોને ત્યાં ધમકાવવામાં આવી રહ્યા છે. ભાજપ આપણા હિન્દુત્વથી ડરે છે. તેઓને ડર છે કે કદાચ તેઓ ત્યાં અમારા કારણે હારશે. ઉપરાંત તેઓને એવો પણ ડર છે કે આપણે ક્યાંક જીતીને બહાર ન આવીએ.

આ પણ વાંચો : નવી વાઈન પોલિસી મુદ્દે રાજકારણ: BJP નેતાના આરોપ પર શિવસેના સાંસદ સંજય રાઉતે કર્યો વળતો પ્રહાર

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">