Maharashtra: NCP હનુમાન જયંતિ અને ઇફ્તાર એકસાથે ઉજવશે, MNSએ કરી મહા આરતીની જાહેરાત

Maharashtra Politics News : મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) એ તેના પક્ષના પ્રમુખ રાજ ઠાકરેની હાજરીમાં શહેરના એક મંદિરમાં 'હનુમાન ચાલીસા'નો પાઠ કરવાનો અને 'મહા આરતી' કરવાનો નિર્ણય લીધો છે.

Maharashtra: NCP હનુમાન જયંતિ અને ઇફ્તાર એકસાથે ઉજવશે, MNSએ કરી મહા આરતીની જાહેરાત
Nationalist Congress Party President Sharad Pawar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 16, 2022 | 4:31 PM

મહારાષ્ટ્રના  (Maharashtra) પુણેમાં (Pune) જાતિ અને ધર્મના મુદ્દે છેલ્લા કેટલાક દિવસોથી પહેલેથી જ એકબીજા સાથે સંઘર્ષમાં, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના સ્થાનિક એકમો આ પ્રસંગે તેમની તાકાત બતાવવા માટે તૈયાર છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) એ તેના પક્ષના પ્રમુખ રાજ ઠાકરેની હાજરીમાં શહેરના એક મંદિરમાં ‘હનુમાન ચાલીસા’નો પાઠ કરવાનો અને ‘મહા આરતી’ કરવાનો નિર્ણય લીધો છે. જ્યારે, NCPએ હનુમાન જયંતિની ઉજવણી અને ઇફ્તારનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે.

ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, 2 એપ્રિલના રોજ, MNS વડાએ મહારાષ્ટ્ર સરકારને 3 મે સુધીમાં મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાનો આગ્રહ કર્યો હતો, જેમાં તેમણે ચેતવણી આપી હતી કે તેમની પાર્ટી મસ્જિદોની સામે લાઉડસ્પીકર લગાવશે અને ‘હનુમાન ચાલીસા’ વગાડશે. તેમણે NCP પર જાતિ આધારિત રાજનીતિ કરવાનો આરોપ પણ લગાવ્યો. આ નિવેદનથી મુસ્લિમ સમુદાયના સભ્યોએ MNS પાર્ટી છોડતા વિવાદ સર્જાયો હતો.

જો કે, ઠાકરેએ પાછળથી MNSના સ્ટેન્ડનો બચાવ કરતા કહ્યું કે તે સાંપ્રદાયિક નથી પરંતુ સામાજિક મુદ્દો છે. MNS મહાસચિવ અજય શિંદેએ જણાવ્યું કે ઠાકરે દ્વારા કુમ્ઠેકર રોડ પર ખલકર ​​ચોક સ્થિત હનુમાન મંદિરમાં મહા આરતી કરવામાં આવશે. આ દરમિયાન શિંદેએ કહ્યું, MNS ચીફ સાંજે 6 વાગ્યે સ્થળ પર પહોંચશે, ત્યારબાદ એક જૂથ દ્વારા હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

શિંદેએ કહ્યું કે ભલે MNSના સ્ટેન્ડને દેશમાં ઘણા લોકો દ્વારા આવકારવામાં આવી રહ્યો છે,  રાજ્યની સત્તાધારી મહા વિકાસ આઘાડી (MVA) શિવસેના, NCP અને કોંગ્રેસનું ગઠબંધન હિંદુ સમુદાયના તહેવારો અને ધાર્મિક વિધિઓ પર તમામ સંભવિત નિયંત્રણો લાવવા માંગે છે.

મુસ્લિમ સમાજના સભ્યો હનુમાનજીની આરતી કરશે

આ પણ વાંચો :  Chalukya Express Derailment: દુર્ઘટનાને 14 કલાક વીતી ગયા, હજુ પણ પાટા પર પડી છે બોગી, 500 થી વધુ લોકો કરી રહ્યા છે હટાવવાનો પ્રયાસ

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">