મહારાષ્ટ્રમાં ઠાકરે સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ શરૂ, અજીત પવારે DyCM પદ માટે શપથગ્રહણ કર્યા

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ શરૂ થયું ગયું છે. કોંગ્રેસ, NCP અને શિવસેનાના કુલ 36 નેતાઓ મંત્રી તરીકે શપથગ્રહણ કરશે. જેમાં સૌથી પહેલા NCP નેતા અજીત પવારે નાયબ મુખ્યપ્રધાનના પદ માટે શપથગ્રહણ કર્યા છે.   Web Stories View more ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો કરીના કપૂરને […]

મહારાષ્ટ્રમાં ઠાકરે સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ શરૂ, અજીત પવારે DyCM પદ માટે શપથગ્રહણ કર્યા
Follow Us:
| Updated on: Dec 30, 2019 | 7:58 AM

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ શરૂ થયું ગયું છે. કોંગ્રેસ, NCP અને શિવસેનાના કુલ 36 નેતાઓ મંત્રી તરીકે શપથગ્રહણ કરશે. જેમાં સૌથી પહેલા NCP નેતા અજીત પવારે નાયબ મુખ્યપ્રધાનના પદ માટે શપથગ્રહણ કર્યા છે.

ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મહારાષ્ટ્રમાં મંત્રીમંડળનું વિસ્તરણ #TV9News #MaharashtraCabinetExpansion #Maharashtra

TV9 Gujarati यांनी वर पोस्ट केले रविवार, २९ डिसेंबर, २०१९

અજીત પવારે આ પહેલા ભાજપની સાથે સરકાર બનાવી નાયબ મુખ્યપ્રધાન પદના શપથ લીધા હતા, હવે તે NCP તરફથી ઉદ્ધવ ઠાકરે સરકારમાં નાયબ મુખ્યપ્રધાન બન્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

તે સિવાય કોંગ્રેસ નેતા અશોક ચવ્હાણે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. અશોક ચવ્હાણ રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન શંકરરાવ ચવ્હાણના પુત્ર છે. તેમનું નામ આદર્શ કૌભાંડમાં આવી ચૂક્યુ છે. તે પણ રાજ્યના મુખ્યપ્રધાન રહી ચૂક્યા છે. તેમની સાથે NCP નેતા ધનંજય મુંડેએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. તે ભાજપ નેતા ગોપીનાથ મુંડના ભત્રીજા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
g clip-path="url(#clip0_868_265)">