મહારાષ્ટ્રમાં કોરોના પોઝિટીવ કેસની સંખ્યા 30 હજારને પાર, જાણો મુંબઈની શું છે સ્થિતિ?

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ છેલ્લા 24 કલાકમાં 1,606 નોંધાયા છે. ત્યારબાદ રાજ્યમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 30 હજારને પાર પહોંચી ચૂકી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના સંક્રમણથી 67 લોકોના મોત થયા છે. ત્યારબાદ રાજ્યમાં મૃતકોની સંખ્યા 1,135 પર પહોંચી છે. રાજ્યમાં સતત વધી રહેલા કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે લોકડાઉનને 31 મે સુધી વધારવાનો નિર્ણય લીધો […]

મહારાષ્ટ્રમાં કોરોના પોઝિટીવ કેસની સંખ્યા 30 હજારને પાર, જાણો મુંબઈની શું છે સ્થિતિ?
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 29, 2020 | 10:05 AM

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ છેલ્લા 24 કલાકમાં 1,606 નોંધાયા છે. ત્યારબાદ રાજ્યમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 30 હજારને પાર પહોંચી ચૂકી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના સંક્રમણથી 67 લોકોના મોત થયા છે. ત્યારબાદ રાજ્યમાં મૃતકોની સંખ્યા 1,135 પર પહોંચી છે. રાજ્યમાં સતત વધી રહેલા કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે લોકડાઉનને 31 મે સુધી વધારવાનો નિર્ણય લીધો છે. ત્યારે રાજધાની મુંબઈમાં 884 કેસ નોંધાયા છે. આ સાથે જ મુંબઈમાં પોઝિટીવ કેસની સંખ્યા 18,555 થઈ ગઈ છે.

મહારાષ્ટ્રમાં કોરોના દર્દીનો આંકડો 30706 ને પાર

કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ

મુંબઈમાં કોરોના દર્દીનો આંકડો 18 હજારને પાર Neeru Zinzuwadia Adesara #tv9news #TV9Live #CoronaUpdate #Corona #mumbaifightscorona #maharashtrafightscorona

TV9 Gujarati यांनी वर पोस्ट केले शनिवार, १६ मे, २०२०

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
g clip-path="url(#clip0_868_265)">