AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra : થાણે નજીક સર્જાયેલા અકસ્માતમાં 34 જેટલા મુસાફરો થયા ઘાયલ

એક ખાનગી લકઝરી બસ નાસિકથી મુંબઈ તરફ જઈ રહી હતી, ત્યારે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો

Maharashtra : થાણે નજીક સર્જાયેલા અકસ્માતમાં 34 જેટલા મુસાફરો થયા ઘાયલ
| Updated on: Oct 10, 2022 | 7:53 AM
Share

મહારાષ્ટ્રના થાણે જિલ્લાના શાહપુર ખાતે એક ખાનગી લક્ઝરી બસ અજાણ્યા વાહન સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં અંદાજે 34 જેટલા મુસાફરો ઘાયલ થયા હતા. પોલીસ દ્વારા આ જાણકારી પ્રાપ્ત થઇ હતી.એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું આ ઘટના રવિવારે વહેલી સવારે બની હતી. એક ખાનગી લકઝરી બસ નાસિકથી મુંબઈ તરફ જઈ રહી હતી, ત્યારે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ખાનગી હોસ્પિટલના ડૉક્ટરોએ જણાવ્યું કે ઘાયલોમાંથી 20 મુસાફરોને માથામાં ઈજા થઈ છે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">