Mumbai માં ભારે વરસાદ, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા ટ્રાફિક જામ

દાદરના હિંદમાતા વિસ્તારમાં પાણી ભરાવવા લાગ્યું હતું. જ્યારે આ દરમ્યાન સમુદ્રમાં પણ કરંટ જોવા મળી રહ્યો છે. તેમજ આજે બપોરે 1.51 વાગે સમુદ્રમાં 4.41 મીટરની હાઇ-ટાઈડ જોવા મળી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2021 | 3:19 PM

મુંબઇ(Mumbai) માં ભારે વરસાદના કારણે જનજીવનને અસર થઈ છે. જેમાં સતત વરસાદ(Rain)ના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. પાણી ભરાવવાના કારણે મુંબઇના નીચાણવાળા વિસ્તારોમાં ટ્રાફિક જામ સર્જાયો છે. જેમાં દાદરના હિંદમાતા વિસ્તારમાં પાણી ભરાવવા લાગ્યું હતું. જ્યારે આ દરમ્યાન સમુદ્રમાં પણ કરંટ જોવા મળી રહ્યો છે. તેમજ આજે બપોરે 1.51 વાગે સમુદ્રમાં 4.41 મીટરની હાઇ-ટાઈડ જોવા મળી હતી. વરસાદના કારણે તંત્ર એલર્ટ મોડ પર આવ્યું છે.  બીએમસી દ્વારા  અનેક વિસ્તારોમાં  પાણી ખાલી કરવાની કામગીરી શરૂ કરી દેવમાં આવી છે. જો કે  મુંબઈના દર વર્ષે સામાન્ય વરસાદ પણ પાણી ભરાઈ જતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે.

 

આ પણ વાંચો : Political Advertising : ગુગલના રિપોર્ટ પ્રમાણે રાજકીય પાર્ટીઓએ છેલ્લા બે વર્ષમાં જાહેરાતો પાછળ આટલા કરોડ ખર્ચ્યા

આ પણ વાંચો : High Return Stock : આ કેમિકલ કંપનીના સ્ટોકે 1 લાખના રોકાણને 10 વર્ષમાં 1 કરોડ રૂપિયા બનાવ્યું, શું છે આ શેર તમારા પોર્ટફોલિયોમાં ?

Follow Us:
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
g clip-path="url(#clip0_868_265)">