Good News : મુંબઈમાં ઓછા થઈ રહ્યા છે કોરોનાના કેસ, હોસ્પિટલોમાં 85% થી વધુ બેડ ખાલી

એક અહેવાલ મુજબ, મુંબઈમાં 23,270 કોવિડ-19 બેડમાંથી ગત શુક્રવારે લગભગ 19,411 બેડ ખાલી રહ્યા હતા. તેમાંથી 18,300 થી વધુ બેડ ખાનગી અને જાહેર હોસ્પિટલમાં હતા, જ્યારે બાકીના કોવિડ કેર સેન્ટરોમાં હતા.

Good News : મુંબઈમાં ઓછા થઈ રહ્યા છે કોરોનાના કેસ, હોસ્પિટલોમાં 85% થી વધુ બેડ ખાલી
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2021 | 12:51 PM

મહારાષ્ટ્રમાં મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે દ્વારા લાદવામાં આવેલા કડક લોકડાઉનની અસર હવે દેખાઈ રહી છે. કોરોનાના ઘટતા જતા કેસની સાથે રાજ્યની કોવિડ હોસ્પિટલોના બેડ પણ ખાલી પડી રહ્યા છે. અહેવાલ મુજબ, કોવિડ-19 દર્દીઓ માટે ફાળવેલા હોસ્પિટલના લગભગ 85 ટકા બેડ રાજધાની મુંબઈમાં ખાલી છે. જેના કારણે ડોક્ટર્સ ફરી એકવાર આ ખાલી હોસ્પિટલોમાં નિયમિત આરોગ્ય તપાસ શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છે.

રાજ્યમાં કોરોનાનો કહેર વધતા ઘણી સર્જરીઓ બાકી છે. આવી સ્થિતિમાં ડોકટરો આ હોસ્પિટલોના બેડનો ઉપયોગ સર્જરી માટે કરવા માંગે છે. એક અહેવાલ મુજબ, મુંબઈમાં 23,270 કોવિડ-19 બેડમાંથી ગત શુક્રવારે લગભગ 19,411 બેડ ખાલી રહ્યા હતા. તેમાંથી 18,300 થી વધુ બેડ ખાનગી અને જાહેર હોસ્પિટલમાં હતા, જ્યારે બાકીના કોવિડ કેર સેન્ટરોમાં હતા. અંદાજે 55% ટકા આઈસીયુ બેડ ખાલી રહ્યા હતા.

9 જુલાઈએ પરેલની કેઈએમ હોસ્પિટલમાં (KEM Hospital) એક પણ કોરોના દર્દીનું મોત નીપજ્યું ન હતું. હોસ્પિટલના ડીન ડો. હેમંત દેશમુખે જણાવ્યું હતું કે, કોરોના કેસોમાં ઘટાડો થવાને કારણે 60 ટકા નિયમિત કાર્ય હોસ્પિટલમાં ફરી શરૂ થયું છે. અમારી પાસે હાલમાં 500 નોન કોવિડ દર્દીઓ છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ પણ વાંચો: Health Tips: ગોળની ચા પીવાના છે અનેક ફાયદા, જાણીને તમે ખાંડને કહી દેશો બાય બાય

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">