Mumbai Corona Updates: મુંબઈમાં સતત ચોથા દિવસે કોરોનાના કેસમાં ઘટાડો, મંગળવારે 11 હજાર 647 દર્દીઓ નોંધાયા, 2ના મોત

Corona in Mumbai: મંગળવારે મુંબઈમાં 11 હજાર 647 નવા કોરોના કેસ (Corona cases in mumbai) નોંધાયા છે. એટલે કે સોમવારની સરખામણીએ મંગળવારે લગભગ બે હજાર ઓછા કેસ નોંધાયા છે. આ સિવાય મુંબઈમાં 14 હજાર 980 લોકો કોરોનાથી સાજા થયા છે. એટલે કે સાજા થનારા લોકોની સંખ્યા નવા કેસ કરતા વધુ છે.

Mumbai Corona Updates: મુંબઈમાં સતત ચોથા દિવસે કોરોનાના કેસમાં ઘટાડો, મંગળવારે 11 હજાર 647 દર્દીઓ નોંધાયા, 2ના મોત
મુંબઈમાં કોરોનાના કેસ (સાંકેતિક તસવીર)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 11, 2022 | 8:41 PM

મુંબઈમાં (Mumbai ) સતત ચોથા દિવસે કોરોનાના કેસમાં (Corona’s case) મોટો ઘટાડો નોંધાયો છે. મંગળવારે મુંબઈમાં 11 હજાર 647 નવા કોરોના કેસ નોંધાયા છે. એટલે કે સોમવારની સરખામણીએ મંગળવારે લગભગ બે હજાર ઓછા કેસ નોંધાયા છે. આ સિવાય મુંબઈમાં 14 હજાર 980 લોકો કોરોનાથી સાજા થયા છે. એટલે કે સાજા થનારા લોકોની સંખ્યા નવા કેસ કરતા વધુ છે. આ મોટી રાહતની વાત છે. દરમિયાન મંગળવારે મુંબઈમાં કોરોનાથી 2 લોકોના દુઃખદ મોત થયા છે. સોમવારે 5 લોકોના મોત થયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે મંગળવારે ભારત રત્ન લતા મંગેશકર (Lata Mangeshkar) પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. તેમને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં (Breach Candy Hospital) દાખલ કરવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલા આંકડા મુજબ, મુંબઈમાં હાલમાં રિકવરી રેટ 87 ટકા છે. છેલ્લા 24 કલાકમાં બે લોકોના મોતનો આંકડો ઉમેરીને અત્યાર સુધીમાં કોરોનાથી મૃત્યુઆંક 16 હજાર 413 થઈ ગયો છે.

હાલમાં મુંબઈમાં 1 લાખ 523 કોરોનાના સક્રિય કેસ છે. મંગળવારે કુલ 62 હજાર 97 લોકોનું કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. આ રીતે મુંબઈમાં અત્યાર સુધીમાં 1 કરોડ 43 લાખ 25 હજાર 144 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. હાલમાં મુંબઈમાં કોર્ના કેસની સંખ્યા બમણી થવાનો સમયગાળો 36 દિવસનો થઈ ગયો છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

મુંબઈમાં સતત ચોથા દિવસે કોરોનાના કેસમાં ઘટાડો  તમને જણાવી દઈએ કે સોમવાર અને મંગળવાર પહેલા સતત ચાર દિવસ સુધી મુંબઈમાં કોરોનાના આંકડા કાં તો વીસ હજારને પાર કરી રહ્યા હતા અથવા તો તેની નજીક જ નોંધાઈ રહ્યાં હતા. 6 જાન્યુઆરીએ મુંબઈમાં 20 હજાર 181 નવા કોરોનાના કેસ નોંધાયા હતા. 7 જાન્યુઆરીએ 20 હજાર 971 કોરોનાના કેસ નોંધાયા હતા. તો 8 જાન્યુઆરીએ કોરોનાના 20 હજાર 318 કેસ નોંધાયા હતા. જ્યારે 9 જાન્યુઆરીએ આ સંખ્યા વીસ હજારથી થોડી ઘટીને 19 હજાર 474 થઈ ગઈ. આ પછી, ગઈકાલ 10 જાન્યુઆરીએ, કોરોનાના કેસની સંખ્યા ઘટીને 13 હજાર 648 થઈ ગઈ અને આજે 11 જાન્યુઆરીએ એટલે કે મંગળવારે, કોરોનાના નવા કેસ ઘટીને 11 હજાર 647 થઈ ગયા.

આ પણ વાંચોઃ

coronavirus in Delhi: દિલ્હીમાં કોરોનાના કેસમાં ફરી વધારો, 24 કલાકમાં 21,259 નવા કેસ આવ્યા, 23 દર્દીઓના મોત

આ પણ વાંચોઃ

ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો, નવા 7476 કેસ નોંધાયા

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">