Hydration In Summer : નાળિયેર પાણી કે લીંબુ પાણી, ઉનાળામાં હાઇડ્રેશન માટે શું છે બેસ્ટ?

Hydration In Summer : ઉનાળાની ઋતુમાં શરીરમાં હાઇડ્રેશન જાળવવું જરૂરી છે, આ માટે અમને સમયાંતરે એનર્જી ડ્રિંક પીવાની સલાહ આપવામાં આવે છે. આવી સ્થિતિમાં કેટલાક લોકો નારિયેળ પાણી પીવે છે તો કેટલાક લોકોને લીંબુ પાણી પીવું ગમે છે. તો આજે જાણી જ લો કે આ બેમાંથી કયું સારું છે.

Hydration In Summer : નાળિયેર પાણી કે લીંબુ પાણી, ઉનાળામાં હાઇડ્રેશન માટે શું છે બેસ્ટ?
summer healthy cold drinks
Follow Us:
| Updated on: Apr 15, 2024 | 12:27 PM

Hydration In Summer : ઉનાળામાં વધતા તાપમાન સાથે મોટાભાગના લોકોને ડિહાઇડ્રેશનની સમસ્યાનો સામનો કરવો પડે છે. આ સિઝનમાં તબીબો દ્વારા સમયાંતરે કંઈક હાઇડ્રેટીંગ પીણા પીવાની સલાહ આપવામાં આવે છે. જ્યારે પણ હાઇડ્રેટિંગ ડ્રિંક્સની વાત આવે છે, ત્યારે લોકોના મગજમાં સૌથી પહેલા લીંબુ પાણી અને નારિયેળ પાણી આવે છે. શરીરને ડીહાઈડ્રેશનથી બચાવવા માટે આ બંનેને હેલ્ધી માનવામાં આવે છે, તેમ છતાં લોકોને વારંવાર આ સવાલ થાય છે કે આ બેમાંથી કયું સારું છે.

નારિયેળ પાણી પીવાના ફાયદા

જો આપણે નાળિયેર પાણી વિશે વાત કરીએ તો તે તેના ઇલેક્ટ્રોલાઇટ ગુણધર્મો માટે જાણીતું છે જે તેને હાઇડ્રેશન માટે બેસ્ટ બનાવે છે. નારિયેળ પાણીમાં પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, ઈલેક્ટ્રોલાઈટ્સ અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ શરીરમાં પ્રવાહીને સંતુલિત કરવામાં અને સ્નાયુઓની મજબુતી માટે મદદરૂપ થાય છે. આ સાથે નારિયેળ પાણીમાં ભરપૂર માત્રામાં કાર્બોહાઈડ્રેટ હોય છે જે તમને ઈન્સ્ટન્ટ એનર્જી આપે છે.

લીંબુ પાણીના ફાયદા

લીંબુ પાણી એ ઓછી કેલરીવાળું પીણું છે અને તેમાં વિટામીન સી, ફ્લેવનોઈડ્સ અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ તમારી રોગપ્રતિકારક શક્તિને વધાર છે અને તમને ઘણી સીઝનલ બીમારીઓથી પણ બચાવે છે. આ સિવાય તે તમારી પાચનક્રિયાને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

એસિડિક હોવા છતાં લીંબુમાં ક્ષારયુક્ત ગુણો હોય છે જેના કારણે તે શરીરના PH લેવલને જાળવી રાખવાનું કામ કરે છે. ઉનાળામાં લીંબુ પાણી પીવાથી તમને ઘણા ફાયદા થઈ શકે છે.

લીંબુ પાણી અથવા નાળિયેર પાણી, હાઇડ્રેશન માટે શું સારું છે?

ઉનાળાની ઋતુમાં તમારા શરીરને ડિહાઈડ્રેશનથી બચાવવા માટે તમે લીંબુ પાણી અને નારિયેળ પાણી બંને પી શકો છો. જ્યાં એક તરફ નારિયેળ પાણી પીવાથી શરીરમાં ઈલેક્ટ્રોલાઈટ્સની ઉણપની ભરપાઈ થશે, તો બીજી તરફ લીંબુ પાણી શરીરને કુદરતી રીતે ડિટોક્સ કરશે. ઈલેક્ટ્રોલાઈટ્સની મદદથી કસરત કે વર્કઆઉટ કર્યા પછી પણ તમને થાક લાગશે નહીં.

ખાલી પેટ નારિયેળ પાણી પીને દિવસની કરો શરૂઆત

લીંબુ પાણીમાં હાજર વિટામિન સી શરીરમાંથી ઓક્સિડેટીવ તણાવને દૂર કરવામાં મદદ કરશે. ઉનાળાની ઋતુમાં વધુ પડતા પરસેવાને કારણે તમે ઝડપથી થાક અનુભવવા લાગો છો, આવી સ્થિતિમાં તમે દરરોજ સવારે ખાલી પેટ નારિયેળ પાણી પીને તમારા દિવસની શરૂઆત કરી શકો છો. દિવસભર તાજગી અને એક્ટિવમાં અનુભવ કરવા માટે તમે દિવસના કોઈપણ સમયે લીંબુ પાણી તૈયાર કરીને પી શકો છો.

Latest News Updates

પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">