ઘોઘા-દહેજ વચ્ચે રો-રો ફેરી સર્વિસ ટુંક સમયમાં થશે શરૂ, કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ આપ્યા સંકેતો
ઘોઘા-દહેજ વચ્ચેની રો-રો ફેરી સર્વિસ ટૂંક સમયમાં જ શરૂ થઈ જશે. કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ આ અંગેના સંકેત આપ્યા. મનસુખ માંડવિયાએ કહ્યું કે, પોન્ટુનની કામગીરી હાલમાં ઝડપથી ચાલી રહી છે. રો-રો ફેરી શરૂ થતાં જ ભાવનગરના વિકાસની અનેક તક ખુલશે. ભાવનગરથી સુરત જતા-આવતા લોકોનો સમય, ઈંધણ અને નાણાંની બચત થશે. Web Stories View more IPL […]
ઘોઘા-દહેજ વચ્ચેની રો-રો ફેરી સર્વિસ ટૂંક સમયમાં જ શરૂ થઈ જશે. કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ આ અંગેના સંકેત આપ્યા. મનસુખ માંડવિયાએ કહ્યું કે, પોન્ટુનની કામગીરી હાલમાં ઝડપથી ચાલી રહી છે. રો-રો ફેરી શરૂ થતાં જ ભાવનગરના વિકાસની અનેક તક ખુલશે. ભાવનગરથી સુરત જતા-આવતા લોકોનો સમય, ઈંધણ અને નાણાંની બચત થશે.
આ પણ વાંચો: તલનો પાક ગયો નિષ્ફળ…ખેડૂતે પાકમાં ચાંપી આગ!!!
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો