તલનો પાક ગયો નિષ્ફળ…ખેડૂતે પાકમાં ચાંપી આગ!!!
વાત છે ભાવનગર જિલ્લાની. અહીં, એક ખેડૂતે 20 વિધા જમીનમાં વાવેલા તલના પાકને સળગાવી દીધો છે. પાક નિષ્ફળ જવાને પગલે ખેડૂતે પાકને આગ ચાંપી હતી. ભાવનગરના શિહોર તાલુકાના વાવડી ગામે બળવંતસિંહ ગોહિલે 20 વિઘા જમીનમાં તલનું વાવેતર કર્યું હતું, પરંતુ પાક નિષ્ફળ રહેતા ખેડૂતે દિવાસળી ચાંપીને પાક સળગાવી નાંખ્યો. પાક નુકસાની અંગે કોઈ સર્વે કરવા […]
વાત છે ભાવનગર જિલ્લાની. અહીં, એક ખેડૂતે 20 વિધા જમીનમાં વાવેલા તલના પાકને સળગાવી દીધો છે. પાક નિષ્ફળ જવાને પગલે ખેડૂતે પાકને આગ ચાંપી હતી. ભાવનગરના શિહોર તાલુકાના વાવડી ગામે બળવંતસિંહ ગોહિલે 20 વિઘા જમીનમાં તલનું વાવેતર કર્યું હતું, પરંતુ પાક નિષ્ફળ રહેતા ખેડૂતે દિવાસળી ચાંપીને પાક સળગાવી નાંખ્યો. પાક નુકસાની અંગે કોઈ સર્વે કરવા પહોંચ્યું ન હતું, જેથી નારાજ થઈને ખેડૂતે પાકને આગ ચાંપી દીધી.
આ પણ વાંચો: બાયોડિઝલના ગેરકાયદે વેચાણને અટકાવવા સરકારનો આદેશ, પેટ્રોલ પંપ સંચાલકોએ આંદોલન સમેટયું
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો