ભારતીય રેલવે બોર્ડે કર્યો મોટો નિર્ણય, જાણો કઈ તારીખ સુધી રેગ્યુલર પેસેન્જર ટ્રેનો કરાઈ રદ?

|

Sep 28, 2020 | 12:18 PM

દેશમાં કોરોના વાઈરસનું સંક્રમણ વધી રહ્યું છે. આ વધતાં જતાં કોરોના વાઈરસના કેસને ધ્યાનમાં રાખીને ફરીથી ભારતીય રેલવેએ એક મોટો નિર્ણય લીધો છે. રેલવેએ નિર્ણય કર્યો છે કે નિયમિત પેસેન્જર ટ્રેન 12 ઓગસ્ટ સુધી નહીં શરૂ કરવામાં આવે. રેલવેએ કહ્યું કે 12 ઓગસ્ટ, 2020 સુધી કોઈ જ રેગ્યુલર પેસેન્જર ટ્રેન કે મેલ એક્સપ્રેસ ચાલશે નહી. […]

ભારતીય રેલવે બોર્ડે કર્યો મોટો નિર્ણય, જાણો કઈ તારીખ સુધી રેગ્યુલર પેસેન્જર ટ્રેનો કરાઈ રદ?

Follow us on

દેશમાં કોરોના વાઈરસનું સંક્રમણ વધી રહ્યું છે. આ વધતાં જતાં કોરોના વાઈરસના કેસને ધ્યાનમાં રાખીને ફરીથી ભારતીય રેલવેએ એક મોટો નિર્ણય લીધો છે. રેલવેએ નિર્ણય કર્યો છે કે નિયમિત પેસેન્જર ટ્રેન 12 ઓગસ્ટ સુધી નહીં શરૂ કરવામાં આવે. રેલવેએ કહ્યું કે 12 ઓગસ્ટ, 2020 સુધી કોઈ જ રેગ્યુલર પેસેન્જર ટ્રેન કે મેલ એક્સપ્રેસ ચાલશે નહી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :  બિહારમાં વીજળી પડવાથી 83 લોકોના મોત, ઉત્તરપ્રદેશમાં પણ 24 લોકોએ ગુમાવ્યો જીવ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

બુકિંગ કરાવ્યું છે તેમને રિફંડ આપવામાં આવશે.
રેલવેએ સુવિધા શરૂ કરી હતી અને તેના લીધે હજારો યાત્રીઓએ એડવાન્સ બુકિંગ કરાવ્યું હતું. રેલવેએ નિવેદનમાં કહ્યું કે જે પણ યાત્રીઓએ 1 જૂનથી લઈને 12 ઓગસ્ટ સુધીમાં બુકિંગ કરાવ્યું છે તેમની ટીકિટ કેન્સલ કરવામાં આવી છે. જે યાત્રીઓએ આ તારીખની ટીકિટ ખરીદી હતી તેમને રિફંડ આપવામાં આવશે. આમ રેલવેએ સ્પષ્ટ કરી દીધું છે કે કોઈપણ સંજોગોમાં ટ્રેન ચલાવવામાં આવશે નહીં.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સ્પેશિયલ ટ્રેન ચાલુ રાખવામાં આવશે
આ પહેલાં પણ રેલવેએ 13મેના રોજ એક આદેશ કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે 30 જૂન સુધીની તમામ ટીકિટ જે બુક હતી તેને કેન્સલ કરવામાં આવે છે. આ તમામ યાત્રીઓને કોઈ જ કપાત વિના રિફંડ ચૂકવવામાં આવશે. જ્યારે હવે ટ્રેન કેન્સલની તારીખ પણ સરકારે વધારી દીધી છે. આમ જે લોકોએ 12 ઓગસ્ટ સુધીની ટીકિટ બુક કરાવી હતી તેમને પણ રિફંડ ચૂકવવામાં આવશે. જો કે આ પ્રતિબંધ દરમિયાન સ્પેશિયલ ટ્રેન સર્વિસ જેવી કે રાજધાની ટ્રેન કે સ્પેશિયલ મેલ અથવા એક્સપ્રેસ ટ્રેન ચાલુ રહેશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 5:35 pm, Thu, 25 June 20

Next Article