કંઝાવાલા કેસમાં મોટી કાર્યવાહી, ઘટના સમયે ચેકપોસ્ટ પર તૈનાત 11 પોલીસકર્મી સસ્પેન્ડ

કાંઝાવાલા ઘટના અને બેદરકારીના મામલે આજે 11 જેટલા પોલીસકર્મીઓને દોષિત ઠેરવી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરાયેલા તમામ પોલીસકર્મીઓ રોહિણીમાં ઘટના સમયે તૈનાત હતા.

કંઝાવાલા કેસમાં મોટી કાર્યવાહી, ઘટના સમયે ચેકપોસ્ટ પર તૈનાત 11 પોલીસકર્મી સસ્પેન્ડ
Kanjhawala Case
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 13, 2023 | 5:20 PM

દિલ્હીના કંઝાવાલામાં અંજલીને 12 કિલોમીટર સુધી ખેંચી જવાના મામલામાં આરોપીઓ સામે કાર્યવાહી બાદ હવે 1 જાન્યુઆરીએ ફરજ પર રહેલા દિલ્હી પોલીસિના જવાનો પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રોહિણીમાં 1 જાન્યુઆરીએ તૈનાત 11 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પોલીસ રિપોર્ટ બાદ ગૃહ મંત્રાલય દ્વારા કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી અને પીસીઆર વાનમાં તૈનાત તમામ 11 પોલીસકર્મીઓને હવે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

 11 પોલીસકર્મી સસ્પેન્ડ

કાંઝાવાલા ઘટના અને બેદરકારીના મામલે આજે 11 જેટલા પોલીસકર્મીઓને દોષિત ઠેરવી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરાયેલા તમામ પોલીસકર્મીઓ રોહિણીમાં ઘટના સમયે તૈનાત હતા. અહીં જ અંજલિનું દર્દનાક મોત થયું હતું. જે ઘટનાને લઈને દિલ્હી સહિત દેશભરમાં આક્રોશનો માહોલ સર્જાયો હતો. જે બાદ મંત્રાલય દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગૃહ મંત્રાલયની સૂચના બાદ પોલીસ એક્શનમાં

ગુરુવારે, ગૃહ મંત્રાલયે દિલ્હી પોલીસને પીસીઆર અને પિકેટમાં ફરજ પર તૈનાત તમામ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાનો નિર્દેશ આપ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે ગૃહ મંત્રાલયે દિલ્હી પોલીસને પીસીઆર, ચેકપોસ્ટના સુપરવાઇઝિંગ અધિકારીઓને તેમની ફરજ નિભાવવામાં નિષ્ફળ રહેવા બદલ કારણ બતાવો નોટિસ આપવાનો આપવામાં આવી હતી.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

સ્પેશિયલ કમિશનર શાલિની સિંહની આગેવાની હેઠળની તપાસ સમિતિએ અહેવાલ રજૂ કર્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. જે અંગે પોલીસકર્મીઓ સામે પણ શિસ્તભંગના પગલાં લેવામાં આવશે તેવું જણાવામાં આવ્યું હતુ. પણ હવે ઘટનાની રાત્રે ફરજ પરના તમામ 11 પોલીસકર્મીઓની સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો:ISROની સેટેલાઇટ તસવીરોમાં મોટો ખુલાસો, હવે ગમે ત્યારે ધસી શકે છે જોશીમઠ !

11 પોલીસકર્મીઓ પર બેદરકારીનો આરોપ

ગૃહ મંત્રાલયે દિલ્હી પોલીસને આ કેસમાં વહેલી તકે ચાર્જશીટ દાખલ કરવા નિર્દેશ આપ્યો હતો જેથી દોષિતોને સજા મળે. આ સાથે દિલ્હી પોલીસને પણ આદેશ આપવામાં આવ્યો હતો કે તપાસમાં કોઈ ઢીલાશ ન રહે અને તે સુનિશ્ચિત કરે. જે બાદ ગૃહ મંત્રાલયને એક પખવાડિયાનો અહેવાલ રજૂ કરીને એવું પણ કહેવામાં આવ્યું હતું કે રાજધાનીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા માટે પણ પગલાં લેવા જોઈએ જેથી લોકો, ખાસ કરીને મહિલાઓ અને બાળકો, ભયમુક્ત વાતાવરણમાં રહી શકે છે.

તમને જણાવી દઈએ કે નવા વર્ષ પહેલા દિવસની રાતે અંજલિની સ્કૂટીને કારે ટક્કર મારી હતી, ત્યારબાદ તે કારમાં ફસાઈ ગઈ હતી. આરોપી અંજલીને લગભગ 12 કિલોમીટર સુધી રસ્તા પર ખેંચતો રહ્યો, જેના કારણે તેનું મોત થયું છે. આ કેસમાં કારમાં સવાર પાંચ લોકોની સાથે તેમના ઘણા સાથીઓની ધરપકડ કરવામાં આવી હતી.

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">