અમદાવાદમાં વાલી એકતા મંડળે ખાનગી શાળાઓ દ્વારા વસુલાતી ફી મામલે નોંધાવ્યો વિરોધ, 50 ટકા ફી માફ કરવા વાલીમંડળની ઉગ્ર માગ

ગાંધીનગરમાં વાલીમંડળની ફી મામલે યોજાયેલી બેઠક નિષ્ફળ રહી છે, ત્યારે વાલી એકતા મંડળે અમદાવાદ ડીઇઓ કચેરી સામે વિરોધ પ્રદર્શન કર્યું છે. વાલીમંડળે જણાવ્યું છે કે, ખાનગી શાળાઓની મનમાની કોઇ પણ રીતે નહીં ચલાવી લેવાય અને 25 ટકા ફી માફીને બદલે 50 ટકા ફી માફ કરવા વાલીમંડળે ઉગ્ર માગ કરી છે. આ પણ વાંચો: ગીર સોમનાથના કોડીનારમાં […]

અમદાવાદમાં વાલી એકતા મંડળે ખાનગી શાળાઓ દ્વારા વસુલાતી ફી મામલે નોંધાવ્યો વિરોધ, 50 ટકા ફી માફ કરવા વાલીમંડળની ઉગ્ર માગ
Follow Us:
Utpal Patel
| Edited By: | Updated on: Sep 25, 2020 | 6:46 PM

ગાંધીનગરમાં વાલીમંડળની ફી મામલે યોજાયેલી બેઠક નિષ્ફળ રહી છે, ત્યારે વાલી એકતા મંડળે અમદાવાદ ડીઇઓ કચેરી સામે વિરોધ પ્રદર્શન કર્યું છે. વાલીમંડળે જણાવ્યું છે કે, ખાનગી શાળાઓની મનમાની કોઇ પણ રીતે નહીં ચલાવી લેવાય અને 25 ટકા ફી માફીને બદલે 50 ટકા ફી માફ કરવા વાલીમંડળે ઉગ્ર માગ કરી છે.

આ પણ વાંચો: ગીર સોમનાથના કોડીનારમાં અંબુજા સિમેન્ટ કંપની સામે સ્થાનિકોનો વિરોધ, કંપની દ્વારા સ્થાનિકોને રોજગારી ન આપવાનો સ્થાનિકોનો આરોપ

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">