અમદાવાદમાં વાલી એકતા મંડળે ખાનગી શાળાઓ દ્વારા વસુલાતી ફી મામલે નોંધાવ્યો વિરોધ, 50 ટકા ફી માફ કરવા વાલીમંડળની ઉગ્ર માગ
ગાંધીનગરમાં વાલીમંડળની ફી મામલે યોજાયેલી બેઠક નિષ્ફળ રહી છે, ત્યારે વાલી એકતા મંડળે અમદાવાદ ડીઇઓ કચેરી સામે વિરોધ પ્રદર્શન કર્યું છે. વાલીમંડળે જણાવ્યું છે કે, ખાનગી શાળાઓની મનમાની કોઇ પણ રીતે નહીં ચલાવી લેવાય અને 25 ટકા ફી માફીને બદલે 50 ટકા ફી માફ કરવા વાલીમંડળે ઉગ્ર માગ કરી છે. આ પણ વાંચો: ગીર સોમનાથના કોડીનારમાં […]
ગાંધીનગરમાં વાલીમંડળની ફી મામલે યોજાયેલી બેઠક નિષ્ફળ રહી છે, ત્યારે વાલી એકતા મંડળે અમદાવાદ ડીઇઓ કચેરી સામે વિરોધ પ્રદર્શન કર્યું છે. વાલીમંડળે જણાવ્યું છે કે, ખાનગી શાળાઓની મનમાની કોઇ પણ રીતે નહીં ચલાવી લેવાય અને 25 ટકા ફી માફીને બદલે 50 ટકા ફી માફ કરવા વાલીમંડળે ઉગ્ર માગ કરી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો