ગીર સોમનાથના કોડીનારમાં અંબુજા સિમેન્ટ કંપની સામે સ્થાનિકોનો વિરોધ, કંપની દ્વારા સ્થાનિકોને રોજગારી ન આપવાનો સ્થાનિકોનો આરોપ
ગીરસોમનાથના કોડીનારમાં આવેલી અંબુજા સિમેન્ટ કંપની સામે સ્થાનિકોએ વિરોધ કર્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે કંપની દ્વારા પરપ્રાંતિયોને રોજગારી અપાય છે. પણ, કોડીનારના સ્થાનિકોને કંપનીમાં નોકરી આપવામાં આવતી નથી. વડનગર ગામના સ્થાનિકોએ અંબુજા કંપનીની બહાર ધરણાં કરી વિરોધ પ્રદર્શન કર્યું છે. Web Stories View more નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ […]
ગીરસોમનાથના કોડીનારમાં આવેલી અંબુજા સિમેન્ટ કંપની સામે સ્થાનિકોએ વિરોધ કર્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે કંપની દ્વારા પરપ્રાંતિયોને રોજગારી અપાય છે. પણ, કોડીનારના સ્થાનિકોને કંપનીમાં નોકરી આપવામાં આવતી નથી. વડનગર ગામના સ્થાનિકોએ અંબુજા કંપનીની બહાર ધરણાં કરી વિરોધ પ્રદર્શન કર્યું છે.
આ પણ વાંચો: અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાંધકામ મામલે કેગના રિપોર્ટમાં મોટો ખુલાસો, કાનપુર આઇઆઇટીએ નબળું બાંધકામ કર્યું છે
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો