AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતના સૌથી અમીર એવા વડોદરા સ્ટેટના મહારાજા પર ભારત સરકારે કેમ લગામ લગાવવાની ફરજ પડી હતી- વાંચો

ભારતના કોઈ રાજાને વારસામાં એટલી સંપત્તિ નહોંતી મળી જેટલી વડોદરાના મહારાજા પ્રતાપસિંહ રાવ ગાયકવાડને તેમના સત્તામાં આવ્યા બાદ મળી હતી. એ સમયે વડોદરા દેશનું બીજુ સૌથી અમીર રજવાડું હતુ અને તેની ગણતરી સૌથી શક્તિશાળી રજવાડા તરીકે થતી હતી.પરંતુ થોડા વર્ષોમાં સ્થિતિ એવી પણ આવી કે ભારત સરકારે વડોદરાના મહારાજા પર લગામ લગાવવાની પણ નોબત આવી. શું હતી એ ઘટના.. વાંચો

ગુજરાતના સૌથી અમીર એવા વડોદરા સ્ટેટના મહારાજા પર ભારત સરકારે કેમ લગામ લગાવવાની ફરજ પડી હતી- વાંચો
| Updated on: Nov 27, 2025 | 4:03 PM
Share

વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના અવસાન બાદ વર્ષ 1949માં તેમના પૌત્ર પ્રતાપસિંહ રાવ ગાયકવાડને વડોદરાના નવા મહારાજ બનાવવામાં આવ્યા. સરદાર વલ્લભભાઈ પટેલના અંગત સચિવ અને રજવાડાઓના ભારતીય સંઘમાં વિલીનીકરણના સૂત્રધાર રહેલા વી.પી. મેનને તેમના પુસ્તક ‘Integration of the Indian State’ માં લખ્યુ છે કે વડોદરાના મહારાજને તત્કાલિન કિંમત મુજબ લગભગ 300 મિલિયન ડૉલરની સંપત્તિ વિરાસતમાં મળી હતી. મતલબ સ્પષ્ટ છે કે 30 કરોડ ડૉલર અને 15 મિલિયન ડૉલરના રત્નો અને અભૂષણો મળ્યા હતા. function loadTaboolaWidget() { window._taboola = window._taboola || []; var isMobile = (typeof is_mobile !== 'undefined') ? is_mobile() : false; console.log("isMobile:",...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">