AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતના સૌથી અમીર એવા વડોદરા સ્ટેટના મહારાજા પર ભારત સરકારે કેમ લગામ લગાવવાની ફરજ પડી હતી- વાંચો

ભારતના કોઈ રાજાને વારસામાં એટલી સંપત્તિ નહોંતી મળી જેટલી વડોદરાના મહારાજા પ્રતાપસિંહ રાવ ગાયકવાડને તેમના સત્તામાં આવ્યા બાદ મળી હતી. એ સમયે વડોદરા દેશનું બીજુ સૌથી અમીર રજવાડું હતુ અને તેની ગણતરી સૌથી શક્તિશાળી રજવાડા તરીકે થતી હતી.પરંતુ થોડા વર્ષોમાં સ્થિતિ એવી પણ આવી કે ભારત સરકારે વડોદરાના મહારાજા પર લગામ લગાવવાની પણ નોબત આવી. શું હતી એ ઘટના.. વાંચો

ગુજરાતના સૌથી અમીર એવા વડોદરા સ્ટેટના મહારાજા પર ભારત સરકારે કેમ લગામ લગાવવાની ફરજ પડી હતી- વાંચો
| Updated on: Nov 27, 2025 | 4:03 PM
Share

વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના અવસાન બાદ વર્ષ 1949માં તેમના પૌત્ર પ્રતાપસિંહ રાવ ગાયકવાડને વડોદરાના નવા મહારાજ બનાવવામાં આવ્યા. સરદાર વલ્લભભાઈ પટેલના અંગત સચિવ અને રજવાડાઓના ભારતીય સંઘમાં વિલીનીકરણના સૂત્રધાર રહેલા વી.પી. મેનને તેમના પુસ્તક ‘Integration of the Indian State’ માં લખ્યુ છે કે વડોદરાના મહારાજને તત્કાલિન કિંમત મુજબ લગભગ 300 મિલિયન ડૉલરની સંપત્તિ વિરાસતમાં મળી હતી. મતલબ સ્પષ્ટ છે કે 30 કરોડ ડૉલર અને 15 મિલિયન ડૉલરના રત્નો અને અભૂષણો મળ્યા હતા. function loadTaboolaWidget() { window._taboola = window._taboola || []; var isMobile = (typeof is_mobile !== 'undefined') ? is_mobile() : false; console.log("isMobile:",...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
g clip-path="url(#clip0_868_265)">