પુસ્તકના પાનેથી: 100 વર્ષ પહેલાં સરદારે અફઘાનિસ્તાન મુદ્દે શું કહ્યું ?

Pustak na Pane thi: અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચન (Book Reading)ઘટતું જાય છે, ત્યારે જો દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું. આજે જાણીએ કે સરદાર વલ્લભભાઈ પટેલે અફઘાનિસ્તાન મુદ્દે શું મહત્વની વાત કરી હતી. પુસ્તક સરદારના ભાષણોના  પૃષ્ઠ નંબર 41-42 ઉપર અફઘાનિસ્તાન અંગે મહત્વની વાત કરી હતી.

પુસ્તકના પાનેથી: 100 વર્ષ પહેલાં સરદારે અફઘાનિસ્તાન મુદ્દે શું કહ્યું ?
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2023 | 8:05 PM

કોઈ રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી (Book)રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં  પુસ્તક વાંચનનો (Book Reading)સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું. પુસ્તકોના પાનેથી સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો. તો ચાલો આજે જાણીએ કે સરદાર વલ્લભભાઈ પટેલે અફઘાનિસ્તાન મુદ્દે શું મહત્વની વાત કરી હતી. પુસ્તક સરદારના ભાષણોના  પૃષ્ઠ નંબર 41-42 ઉપર અફઘાનિસ્તાન અંગે મહત્વની વાત કરી હતી.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">