AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GK Quiz: પ્રથમ પુસ્તક કયા દેશે પ્રકાશિત કર્યું હતું? જાણો ભારતમાં ક્યારે છપાયું પ્રથમ પુસ્તક

જનરલ નોલેજ એક એવો વિષય છે કે જેમાંથી દરેક પરીક્ષામાં પ્રશ્નો પૂછવામાં આવે છે, પછી પરીક્ષા નાની પોસ્ટ માટે હોય કે મોટી પોસ્ટ માટે. તો ચાલો જાણીએ આવા જ કેટલાક પ્રશ્નો અને તેના જવાબો વિશે.

GK Quiz: પ્રથમ પુસ્તક કયા દેશે પ્રકાશિત કર્યું હતું? જાણો ભારતમાં ક્યારે છપાયું પ્રથમ પુસ્તક
GK Quiz
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2023 | 1:56 PM
Share

GK Quiz: જો તમારે સરકારી (Government) કે ખાનગી નોકરી કરવી હોય તો મોટાભાગે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવી પડે છે. આજે અમે તમારા માટે આવી જ પરીક્ષામાં પુછાતા પ્રશ્નો અને તેના જવાબો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે તમને દરેક જગ્યાએ ઉપયોગી થાય છે, અને તે વિષયનું નામ છે જનરલ નોલેજ. આ એક એવો વિષય છે કે જેમાંથી દરેક પરીક્ષામાં પ્રશ્નો પૂછવામાં આવે છે, પછી પરીક્ષા નાની પોસ્ટ માટે હોય કે મોટી પોસ્ટ માટે. તો ચાલો જાણીએ આવા જ કેટલાક પ્રશ્નો અને તેના જવાબો વિશે.

આ પણ વાંચો Current Affairs 09 July 2023: કયા રાજ્યમાં ભારતના પ્રથમ ‘વૈદિક થીમ પાર્ક’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે?

પ્રશ્ન – કયા પ્રાણીનું લોહી લીલું હોય છે? જવાબ – કાચિંડાનું

પ્રશ્ન – કાળું સફરજન ક્યાં જોવા મળે છે? જવાબ – ચીનમાં

પ્રશ્ન – માછલી સાથે કયું પીણું પીવાથી ત્વચાને બાળી શકે છે? જવાબ – માછલી સાથે દૂધ પીવાથી

પ્રશ્ન – કયા પ્રાણીની જીભમાં ઝેર જોવા મળે છે? જવાબ – રીંછની જીભમાં

પ્રશ્ન – ભારતમાં સિંચાઈનું સૌથી મહત્વનું માધ્યમ કયું છે? જવાબ – નહેર

પ્રશ્ન – જે.સી.બી.ની શોધ કયા દેશમાં થઈ હતી? જવાબ – બ્રિટનમાં

પ્રશ્ન – સાપનું ઝેર કયા પ્રાણી પર અસર કરતું નથી? જવાબ – નોળિયાને (મંગૂસ) અસર કરતું નથી

પ્રશ્ન – ઉભા રહીને પાણી પીવાથી કયો રોગ થાય છે? જવાબ – સાંધામાં દુખાવો

પ્રશ્ન – કયા પ્રાણીનો ખોરાક સૌથી વધુ છે? જવાબ – બ્લુ વ્હેલ

પ્રશ્ન – ટેલિસ્કોપની શોધ કોણે કરી? જવાબ – ગેલીલિયોએ

પ્રશ્ન – એવું કયું અંગ છે જે માનવ લોહીને શુદ્ધ કરે છે? જવાબ – કિડની

પ્રશ્ન – કેળાનું સૌથી વધુ ઉત્પાદન કયા દેશમાં થાય છે? જવાબ – જમૈકામાં

પ્રશ્ન – પ્રથમ પુસ્તક કયા દેશે પ્રકાશિત કર્યું હતું? જવાબ – ચીન

ચીનમાં ઈ.સ. 650માં ડાયમંડ સૂત્ર નામનું વિશ્વનું પ્રથમ પુસ્તક પ્રકાશિત થયું હતું.

ભારતમાં પ્રથમ પુસ્તક ક્યારે છપાયું?

પ્રિન્ટિંગ પ્રેસને ભારતમાં લાવવાનો શ્રેય પોર્ટુગીઝને જાય છે. વર્ષ 1557માં ગોવામાં કેટલાક ખ્રિસ્તી ધર્મગુરુઓએ એક પુસ્તક છાપ્યું, જે ભારતમાં છપાયેલું પ્રથમ પુસ્તક હતું. 1684માં ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ભારતમાં પ્રિન્ટિંગ પ્રેસની સ્થાપના કરી હતી.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Breaking News : 120 કિલો ચાંદીની ચોરી પાછળ અંડરવર્લ્ડ સ્ટાઈલ ષડયંત્ર!
Breaking News : 120 કિલો ચાંદીની ચોરી પાછળ અંડરવર્લ્ડ સ્ટાઈલ ષડયંત્ર!
ગીર પાસે રેલવે ટ્રેક પર સિંહો! લોકો પાયલટે ટાળી મહાદુર્ઘટના
ગીર પાસે રેલવે ટ્રેક પર સિંહો! લોકો પાયલટે ટાળી મહાદુર્ઘટના
વડોદરામા આગામી સત્રથી 1500થી વધુ બાળકો ડિજિટલ સુવિધાઓ સાથે કરશે અભ્યાસ
વડોદરામા આગામી સત્રથી 1500થી વધુ બાળકો ડિજિટલ સુવિધાઓ સાથે કરશે અભ્યાસ
ગીરનાર પર્વતની ઓઘડ ટૂંક પર જૈન ધર્મની ધજા ફરકાવતા વિવાદ વકર્યો
ગીરનાર પર્વતની ઓઘડ ટૂંક પર જૈન ધર્મની ધજા ફરકાવતા વિવાદ વકર્યો
પોરબંદરમાં હથિયાર સાથે દાંડિયારાસ રમતો ગેંગસ્ટર ભીમા દુલા ઓડેદરા
પોરબંદરમાં હથિયાર સાથે દાંડિયારાસ રમતો ગેંગસ્ટર ભીમા દુલા ઓડેદરા
રાજકોટ-જામનગર બાદ હવે અમદાવાદમાં પણ 'હું નથુરામ' નાટકનો શો રદ
રાજકોટ-જામનગર બાદ હવે અમદાવાદમાં પણ 'હું નથુરામ' નાટકનો શો રદ
Breaking News: દેવાયત ખવડને હાઈકોર્ટથી હંગામી રાહત, ધરપકડ પર રોક
Breaking News: દેવાયત ખવડને હાઈકોર્ટથી હંગામી રાહત, ધરપકડ પર રોક
શિયાળાનો અંત કે ઉનાળાની શરૂઆત? ગુજરાતમાં હવામાનનું ઘમાસાણ
શિયાળાનો અંત કે ઉનાળાની શરૂઆત? ગુજરાતમાં હવામાનનું ઘમાસાણ
દુબઈથી સોનાની હેરાફેરીના નવા પેંતરાનો પર્દાફાશ
દુબઈથી સોનાની હેરાફેરીના નવા પેંતરાનો પર્દાફાશ
મહાશિવરાત્રી પહેલા ભવનાથ માર્ગ પર નોન-વેજથી વિવાદ
મહાશિવરાત્રી પહેલા ભવનાથ માર્ગ પર નોન-વેજથી વિવાદ
g clip-path="url(#clip0_868_265)">