AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GK Quiz: પ્રથમ પુસ્તક કયા દેશે પ્રકાશિત કર્યું હતું? જાણો ભારતમાં ક્યારે છપાયું પ્રથમ પુસ્તક

જનરલ નોલેજ એક એવો વિષય છે કે જેમાંથી દરેક પરીક્ષામાં પ્રશ્નો પૂછવામાં આવે છે, પછી પરીક્ષા નાની પોસ્ટ માટે હોય કે મોટી પોસ્ટ માટે. તો ચાલો જાણીએ આવા જ કેટલાક પ્રશ્નો અને તેના જવાબો વિશે.

GK Quiz: પ્રથમ પુસ્તક કયા દેશે પ્રકાશિત કર્યું હતું? જાણો ભારતમાં ક્યારે છપાયું પ્રથમ પુસ્તક
GK Quiz
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2023 | 1:56 PM
Share

GK Quiz: જો તમારે સરકારી (Government) કે ખાનગી નોકરી કરવી હોય તો મોટાભાગે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવી પડે છે. આજે અમે તમારા માટે આવી જ પરીક્ષામાં પુછાતા પ્રશ્નો અને તેના જવાબો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે તમને દરેક જગ્યાએ ઉપયોગી થાય છે, અને તે વિષયનું નામ છે જનરલ નોલેજ. આ એક એવો વિષય છે કે જેમાંથી દરેક પરીક્ષામાં પ્રશ્નો પૂછવામાં આવે છે, પછી પરીક્ષા નાની પોસ્ટ માટે હોય કે મોટી પોસ્ટ માટે. તો ચાલો જાણીએ આવા જ કેટલાક પ્રશ્નો અને તેના જવાબો વિશે.

આ પણ વાંચો Current Affairs 09 July 2023: કયા રાજ્યમાં ભારતના પ્રથમ ‘વૈદિક થીમ પાર્ક’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે?

પ્રશ્ન – કયા પ્રાણીનું લોહી લીલું હોય છે? જવાબ – કાચિંડાનું

પ્રશ્ન – કાળું સફરજન ક્યાં જોવા મળે છે? જવાબ – ચીનમાં

પ્રશ્ન – માછલી સાથે કયું પીણું પીવાથી ત્વચાને બાળી શકે છે? જવાબ – માછલી સાથે દૂધ પીવાથી

પ્રશ્ન – કયા પ્રાણીની જીભમાં ઝેર જોવા મળે છે? જવાબ – રીંછની જીભમાં

પ્રશ્ન – ભારતમાં સિંચાઈનું સૌથી મહત્વનું માધ્યમ કયું છે? જવાબ – નહેર

પ્રશ્ન – જે.સી.બી.ની શોધ કયા દેશમાં થઈ હતી? જવાબ – બ્રિટનમાં

પ્રશ્ન – સાપનું ઝેર કયા પ્રાણી પર અસર કરતું નથી? જવાબ – નોળિયાને (મંગૂસ) અસર કરતું નથી

પ્રશ્ન – ઉભા રહીને પાણી પીવાથી કયો રોગ થાય છે? જવાબ – સાંધામાં દુખાવો

પ્રશ્ન – કયા પ્રાણીનો ખોરાક સૌથી વધુ છે? જવાબ – બ્લુ વ્હેલ

પ્રશ્ન – ટેલિસ્કોપની શોધ કોણે કરી? જવાબ – ગેલીલિયોએ

પ્રશ્ન – એવું કયું અંગ છે જે માનવ લોહીને શુદ્ધ કરે છે? જવાબ – કિડની

પ્રશ્ન – કેળાનું સૌથી વધુ ઉત્પાદન કયા દેશમાં થાય છે? જવાબ – જમૈકામાં

પ્રશ્ન – પ્રથમ પુસ્તક કયા દેશે પ્રકાશિત કર્યું હતું? જવાબ – ચીન

ચીનમાં ઈ.સ. 650માં ડાયમંડ સૂત્ર નામનું વિશ્વનું પ્રથમ પુસ્તક પ્રકાશિત થયું હતું.

ભારતમાં પ્રથમ પુસ્તક ક્યારે છપાયું?

પ્રિન્ટિંગ પ્રેસને ભારતમાં લાવવાનો શ્રેય પોર્ટુગીઝને જાય છે. વર્ષ 1557માં ગોવામાં કેટલાક ખ્રિસ્તી ધર્મગુરુઓએ એક પુસ્તક છાપ્યું, જે ભારતમાં છપાયેલું પ્રથમ પુસ્તક હતું. 1684માં ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ભારતમાં પ્રિન્ટિંગ પ્રેસની સ્થાપના કરી હતી.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
g clip-path="url(#clip0_868_265)">