જો આ પાંચ ગદ્દારોએ દુશ્મનોનો સાથ ન આપ્યો હોત તો દેશ કદાચ ક્યારેય ગુલામ ન બનતો- વાંચો
ભારતના ઈતિહાસમાં જ્યારે જ્યારે પણ ગદ્દારીની વાત આવે છે તો આ પાંચ રાજાઓના નામ અચૂક યાદ આવે જેમની દગાખોરીને કારે ભારતને સૌથી મોટુ નુકસાન પહોંચાડ્યુ અને ભારત ગુલામીની ગર્તામાં ધકેલાઈ ગયો. આજે આપને જણાવશુ દેશના એ પાંચ મોટા દગાખોરો વિશે. જેમણે જેનું નમક ખાધુ તેની જ કરી નમકહરામી

ભારતનો ઈતિહાસ સંઘર્ષ, સાહસ, શૌર્ય અને વિજયથી ભરેલો છે. આ દેશના અનેક મહાન શાસકોએ માતૃભૂમિની રક્ષા પોતાના પ્રાણની આહુતિ આપી છે. પરંતુ,સૌથી મોટી દુઃખદ વાત એ છે કે અનેક વખત દેશે ગદ્દારોને કારણે ગુલામી ભોગવી છે. એકતરફ દેશના બચાવવા માટે દેશભક્તો લડી રહ્યા હતા, તો કેટલાક એવા પણ હતા જેમણે પોતાના અંગત સ્વાર્થ માટે દેશ સાથે દગો કર્યો. આવા જ ગદ્દારોએ દેશને દુશ્મનોના હાથે સોંપી દીધો. ભારતે જ્યાં શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ અને ભગતસિંહ જેવા વીરપુરુષો આપ્યા છે, ત્યાં જ કેટલાક એવા ગદ્દારો પણ છે, જો આ ગદ્દારો દેશમાં જન્મ્યા જ ન હોત, તો કદાચ ભારત ક્યારેય ગુલામ બન્યું જ ન હોત. તેઓના એક પગલાને કારણે વિદેશી શાસકો માટે ભારત પર કબજો મેળવવો અને સંચાલન કરવું વધુ સરળ બની ગયું. આ ગદ્દારોમાં સૌથી પહેલા આવે છે....
