જાણો શું છે જીનીવા સંધિ? સંધિ મુજબ ભારત-પાકિસ્તાન યુદ્ધકેદી સૈનિકો સાથે શું કરી શકે છે અને શું નથી કરી શકતાં?

યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે અને તેના બાદ પકડાયેલાં કેદીઓના અધિકારને લઈને જીનીવા સંધિ કરવામાં આવી. જીનીવા સંધિનો ઉદભવ જીનીવા કોન્વેશનમાંથી થયો હતો. જીનીવા સંધિનો મુખ્ય ઉદ્દેશ્ય યુદ્ધના સમયે માનવતાના મૂલ્યોને જાળવી રાખવાનો છે. માનવતાના આ ધોરણોને નક્કી કરવા માટે પહેલી સંધિ 1864માં કરવામાં આવી. ત્યારબાદ બીજી અને ત્રીજી અનુક્રમે 1906 અને 1929માં કરવામાં આવી હતી. 1949ના […]

જાણો શું છે જીનીવા સંધિ? સંધિ મુજબ ભારત-પાકિસ્તાન યુદ્ધકેદી સૈનિકો સાથે શું કરી શકે છે અને શું નથી કરી શકતાં?
Follow Us:
| Updated on: Feb 27, 2019 | 3:47 PM

યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે અને તેના બાદ પકડાયેલાં કેદીઓના અધિકારને લઈને જીનીવા સંધિ કરવામાં આવી. જીનીવા સંધિનો ઉદભવ જીનીવા કોન્વેશનમાંથી થયો હતો.

જીનીવા સંધિનો મુખ્ય ઉદ્દેશ્ય યુદ્ધના સમયે માનવતાના મૂલ્યોને જાળવી રાખવાનો છે. માનવતાના આ ધોરણોને નક્કી કરવા માટે પહેલી સંધિ 1864માં કરવામાં આવી. ત્યારબાદ બીજી અને ત્રીજી અનુક્રમે 1906 અને 1929માં કરવામાં આવી હતી. 1949ના વર્ષમાં 194 દેશ સાથે મળ્યાં અને ચોથી સંધિ પર હસ્તાક્ષર કર્યાં. ઈન્ટરનેશનલ કમિટી ઓફ રેડ ક્રોસના મુજબ જીનિવા સમજોતામાં યુદ્ધ સમયે પકડાયેલાં સૈનિકો અને ઘાયલ સૈનિકોની સાથે કેવો વર્તાવ કરવો તેને લઈને નિર્દેશો નક્કી કરવામાં આવ્યા છે. આ સંધિમાં મુખ્યત્વે યુદ્ધકેદીઓના કેટલાં અધિકારો તેના વિશે વાત કરવામાં આવી છે. આ કરારમાં ઘાયલોની ઉચિત ઉપચારની નોંધ કરાઈ છે. સામાન્ય જનતાની સુરક્ષાને લઈને પણ આ સંધિમાં નિર્દેશો આપવામાં આવ્યાં છે.

જીનીવા કરારના મુખ્ય-મુદ્દાઓ-

1. ઘાયલ સૈનિકોની યોગ્ય સારવાર અને દેખરેખ કરવામાં આવે. 2. સંધિ મુજબ તેમણે ખાવા-પીવા સહિત તમામ જરુરિયાતની વસ્તુઓ આપવામાં આવે. 3. આ સંધિ મુજબ કોઈપણ યુદ્ધ કેદી સાથે અમાનવીય વર્તાવ કરી શકાશે નહીં. 4. કોઈપણ દેશનો સૈનિક જ્યારે પણ પકડાઈ જાય ત્યારે તરત જ તેની પર આ સંધિ લાગૂ પડી જાય છે ભલે એ સ્ત્રી કે હોય કે પુરુષ. 5. યુદ્ધબંદીને કોઈપણ રીતે ધમકાવી શકાતો નથી. 6.યુદ્ધકેદીની જાતિ, ધર્મ, જન્મ વગેરે બાબતોને લઈને પ્રશ્નો કરી શકાતા નથી.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
g clip-path="url(#clip0_868_265)">