AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OPEC માંથી UAEની એક્ઝિટ થી ભારતને શુ ફાયદો થશે? શું તેનાથી સાઉદી કરતા સસ્તુ ઈંધણ મેળવવા માટેનો નવો માર્ગ ખૂલશેે?

UAE ના ઓપેકમાંથી બહાર નીકળવાનો નિર્ણયે વૈશ્વિક તેલ બજારને હચમચાવી દીધુ છે. સાઉદી અરેબિયા સાથેની પ્રતિસ્પર્ધાને કારણે UAE એ આ પગલુ હોવાનું વિશ્લેષકો માને છે. જો કે ભારત માટે આ વરદાન સમાન તક છે. કારણ કે UAE નું ઉત્પાદન વધવાથી ભારતને સસ્તુ ક્રુડ ઓઈલ મળવાની શક્યતા છે. કેવી રીતે- વાંચો આ વિશ્લેષણ

OPEC માંથી UAEની એક્ઝિટ થી ભારતને શુ ફાયદો થશે? શું તેનાથી સાઉદી કરતા સસ્તુ ઈંધણ મેળવવા માટેનો નવો માર્ગ ખૂલશેે?
| Updated on: May 15, 2026 | 4:36 PM
Share

ઓર્ગેનાઈઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ (OPEC), જે એક સમયે વિશ્વના તેલના ભાવો અને ઉત્પાદન પર એકહથ્થુ શાસન ધરાવતું હતું, તે હવે તૂટી રહ્યું હોય તેવું લાગે છે. યુનાઈટેડ આરબ અમીરાત (UAE) એ ઓપેક અને ઓપેક પ્લસમાંથી બહાર નીકળવાનો નિર્ણય લઈને વૈશ્વિક તેલ ઓર્ગેનાઈઝેશનન પાયા જ હચમચાવીને રાખી દીધા છે. 1960 માં જ્યારે ઓપેક બન્યુ ત્યારે તેનો મુખ્ય ઉદ્દેશ્ય અમેરિકા અને બ્રિટનની તેલ કંપનીઓના પ્રભુત્વને તોડવાનો અને તેલની કિંમતો પર નિયંત્રણ મેળવવાનો હતો. ઈરાન, ઈરાક, કુવૈત, સાઉદી અરેબિયા અને વેનેઝુએલા દ્વારા આ સંગઠનને સ્થાપિત કરવામાં આવ્યુ હતુ. જોકે, સમય બદલાતા યુએઈને હવે આ ગ્રુપમાં રહેવાનો કોઈ ફાયદો જણાતો નથી. યુએઈના આ ઐતિહાસિક નિર્ણય પાછળ સાઉદી અરેબિયા સાથેની તેની વધતી જતી દુશ્મનાવટ , પ્રતિસ્પર્ધા અને આંતરિક જૂથબંધી જવાબદાર માનવામાં આવે છે. જ્યારે યુએઈ સત્તાવાર રીતે આ સંગઠન છોડશે, ત્યારે તેલના ઉત્પાદન પરનો તેનો અંકુશ ખતમ થઈ જશે અને તે પોતાની જરૂરિયાત મુજબ તેલનું ઉત્પાદન વધારી શકશે. ...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us
અમદાવાદના નારણપુરામાં અંબિકા જ્વેલર્સમાંથી ધોળા દિવસે સોનાના કડાની ચોર
અમદાવાદના નારણપુરામાં અંબિકા જ્વેલર્સમાંથી ધોળા દિવસે સોનાના કડાની ચોર
અમદાવાદમાં રખડતા શ્વાન અંગે AMC સજ્જ, સુપ્રીમ કોર્ટના આદેશ પર એક્શન
અમદાવાદમાં રખડતા શ્વાન અંગે AMC સજ્જ, સુપ્રીમ કોર્ટના આદેશ પર એક્શન
રાજકોટમાં ભૂવાએ ધાર્મિક વિધિના નામે પરિણીતા પર આચર્યું દુષ્કર્મ
રાજકોટમાં ભૂવાએ ધાર્મિક વિધિના નામે પરિણીતા પર આચર્યું દુષ્કર્મ
જામનગરમાં જડેશ્વર વિસ્તારમાં કરાયેલા ડિમોલિશન મામલે આહીર સમાજમાં રોષ
જામનગરમાં જડેશ્વર વિસ્તારમાં કરાયેલા ડિમોલિશન મામલે આહીર સમાજમાં રોષ
ડીઝલની અછતને લઈને ખેડૂતે પેટ્રોલ પંપ પર બેસણુ યોજીને નોંધાવ્યો વિરોધ
ડીઝલની અછતને લઈને ખેડૂતે પેટ્રોલ પંપ પર બેસણુ યોજીને નોંધાવ્યો વિરોધ
રાહુલ ગાંધીએ, વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને ગદ્દાર કહ્યાં
રાહુલ ગાંધીએ, વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને ગદ્દાર કહ્યાં
છોટા ઉદેપુરમાં ડીઝલની અછતથી ખેડૂતો હેરાન પરેશાન! જુઓ Video
છોટા ઉદેપુરમાં ડીઝલની અછતથી ખેડૂતો હેરાન પરેશાન! જુઓ Video
કોડિનાર ગ્રામ્ય વિસ્તારમાં ડીઝલ ભરાવવા માટે ટ્રેક્ટરની લાગી લાઈનો
કોડિનાર ગ્રામ્ય વિસ્તારમાં ડીઝલ ભરાવવા માટે ટ્રેક્ટરની લાગી લાઈનો
Breaking News : સમોસામાંથી નીકળ્યો વંદો, જુઓ Video
Breaking News : સમોસામાંથી નીકળ્યો વંદો, જુઓ Video
Breaking news: રાતોરાત ગાયબ થયું AMTS બસ સ્ટેન્ડ! જુઓ Video
Breaking news: રાતોરાત ગાયબ થયું AMTS બસ સ્ટેન્ડ! જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">