Sri Lanka: શ્રમિક દિવસના અવસરે રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ કહ્યું, ‘તમામ રાજકીય પક્ષોએ તેમના મતભેદો ભૂલીને જનહિતને ધ્યાનમાં રાખવું જોઈએ’

એક દિવસ પહેલા શ્રીલંકાની શક્તિશાળી બૌદ્ધ ધાર્મિક સંસ્થાએ ચેતવણી આપી હતી કે, જો ગોટબાયાના મોટા ભાઈ અને વડા પ્રધાન મહિન્દા રાજપક્ષે દેશના રાજકીય અને આર્થિક સંકટને ઉકેલવા માટે વચગાળાની સરકાર બનાવવા માટે રાજીનામું નહીં આપે તો લોકો તમામ નેતાઓને નકારી કાઢશે.

Sri Lanka: શ્રમિક દિવસના અવસરે રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ કહ્યું, 'તમામ રાજકીય પક્ષોએ તેમના મતભેદો ભૂલીને જનહિતને ધ્યાનમાં રાખવું જોઈએ'
Sri Lankan President Gotabaya Rajapaksa Image Credit source: Image Credit Source: AFP
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 01, 2022 | 1:48 PM

Sri Lanka Crisis: શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ (President Gotabaya Rajapaksa) રવિવારે કહ્યું કે, તમામ રાજકીય પક્ષોએ તેમના મતભેદો ભૂલીને જનહિતને ધ્યાનમાં રાખવું જોઈએ. નોંધપાત્ર વાત એ છે કે, દેશ અત્યારે સૌથી ખરાબ આર્થિક તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે અને સરકાર પાસેથી તાત્કાલિક રાજીનામું આપવાની માંગ કરવામાં આવી રહી છે. આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ નિમિત્તે જનતાને આપવામાં આવેલા સંદેશમાં રાજપક્ષેએ મતભેદો ભૂલીને જનહિતને ધ્યાનમાં રાખવાની વાત કરી હતી.

એક દિવસ પહેલા, શ્રીલંકાની શક્તિશાળી બૌદ્ધ ધાર્મિક સંસ્થાએ ચેતવણી આપી હતી કે, જો ગોટબાયાના મોટા ભાઈ અને દેશના વડા પ્રધાન મહિન્દા રાજપક્ષે દેશના રાજકીય અને આર્થિક સંકટને ઉકેલવા માટે વચગાળાની સરકાર બનાવવા માટે રાજીનામું નહીં આપે તો લોકો તમામ નેતાઓને નકારી કાઢશે. ગોટાબાયાએ ટ્વિટ કર્યું, ‘આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસના અવસર પર, હું ફરી એકવાર તમામ રાજકીય પક્ષોને સાથે આવવા આમંત્રણ આપું છું. ચાલો આપણે રાજકીય મતભેદો ભૂલી જનહિતની લડતમાં હાથ જોડીએ.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

આર્થિક સંકટના કારણે રાજપક્ષે દરેકના નિશાના પર

શક્તિશાળી બૌદ્ધ ધર્મગુરુઓએ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેની આગેવાની હેઠળની સરકાર સામે વટહુકમ બહાર પાડવાની ધમકી આપી છે. બૌદ્ધ ધર્મગુરુઓએ શનિવારે શ્રીલંકામાં દેશમાં ચાલી રહેલા રાજકીય અને આર્થિક સંકટને ઉકેલવા માટે વચગાળાની સરકારની રચનાનો માર્ગ સાફ કરવામાં નિષ્ફળ રહેવા બદલ વિરોધ કરવાનો નિર્ણય કર્યો છે. 9 એપ્રિલથી હજારો વિરોધીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે કારણ કે સરકાર પાસે મહત્વપૂર્ણ આયાત માટે પૈસા નથી.

શ્રીલંકામાં આવશ્યક ચીજવસ્તુઓના ભાવ આસમાને છે અને ઈંધણ, દવાઓ અને વીજળીના પુરવઠામાં ભારે અછત છે. તાજેતરમાં બૌદ્ધ ધાર્મિક નેતાઓ, નાગરિક સંસ્થાઓ અને વેપારી વર્તુળોએ મુખ્યત્વે બૌદ્ધ રાષ્ટ્રમાં વચગાળાની સરકારની રચના માટે હાકલ કરી છે. હવે બૌદ્ધ ધર્મગુરુઓએ વચગાળાની સરકારની રચનાનો માર્ગ સાફ કરવા વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેના રાજીનામા માટે દબાણ કરવાનું નક્કી કર્યું છે.

આ પણ વાંચો: PNB Recruitment 2022: પંજાબ નેશનલ બેંકમાં ઘણી જગ્યાઓ માટે ભરતી બહાર પડી, જુઓ સંપૂર્ણ વિગતો

આ પણ વાંચો: આ કંપનીએ કર્મચારીઓને દરરોજ ઓફિસ જવાની ઝંઝટમાંથી આપી મુક્તિ, વર્ષમાં 90 દિવસ કામ માટે આપી આ ઓફર

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
g clip-path="url(#clip0_868_265)">