AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ભારત પાકિસ્તાન યુદ્ધ વચ્ચે બંધ થયા ‘નાપાક’ દેશના પેટ્રોલ પંપ, નાગરિકોને નહીં મળે પેટ્રોલ-ડીઝલ, જુઓ Video

ભારતના સરહદ પારના હુમલાઓનો જવાબ આપ્યા બાદ પાકિસ્તાનમાં ઇંધણની ભારે અછત સર્જાઈ છે. ઇસ્લામાબાદમાં બધા પેટ્રોલ-ડીઝલ પંપ 48 કલાક માટે બંધ કરાયા છે.

Breaking News : ભારત પાકિસ્તાન યુદ્ધ વચ્ચે બંધ થયા 'નાપાક' દેશના પેટ્રોલ પંપ, નાગરિકોને નહીં મળે પેટ્રોલ-ડીઝલ, જુઓ Video
Follow Us:
| Updated on: May 10, 2025 | 4:02 PM

પાકિસ્તાનના સરહદ પારના હુમલાઓનો ભારતે યોગ્ય જવાબ આપ્યા બાદ પાકિસ્તાનમાં હોબાળો મચી ગયો છે. અહેવાલો અનુસાર, ઘણા વિસ્તારોમાં ઇંધણની તીવ્ર અછત જોવા મળી રહી છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇસ્લામાબાદ કેપિટલ ટેરિટરીના તમામ પેટ્રોલ અને ડીઝલ સ્ટેશનોને આગામી 48 કલાક માટે બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

શનિવારે સવારે, ઇસ્લામાબાદ કેપિટલ ટેરિટરી એડમિનિસ્ટ્રેશને પેટ્રોલ અને ડીઝલ પંપ બંધ કરવાનો આદેશ આપ્યો. જોકે, અધિકારીઓએ આ કઠિન નિર્ણય પાછળનું કારણ જણાવ્યું નથી.

સારા તેંડુલકરે પોતાની લાગણીઓ ખુલ્લેઆમ વ્યક્ત કરી !
વિરાટ અને રોહિતનું ગજબ કનેક્શન, એકસમાન રેકોર્ડ અને નિર્ણયનો વિચિત્ર સંયોગ
Jioનો ડેટા વગરનો પ્લાન, 1 વર્ષ સુધી સીમકાર્ડ રહેશે એક્ટિવ
Uric Acid વધે ત્યારે ખાલી પેટ શું ખાવું?
જુડવા બાળકોની માતા 50 વર્ષની અભિનેત્રી, જુઓ પરિવાર
શું મીઠા દહીંના સેવનથી સુગર લેવલ વધે છે?

Image

સરહદી તણાવ બાદ, ભારતની જવાબી કાર્યવાહીને કારણે પાકિસ્તાનમાં ઇંધણની તીવ્ર અછત સર્જાઈ છે.

આ નવો આદેશ તાત્કાલિક અમલમાં આવતાની સાથે જ પાકિસ્તાનની રાજધાનીમાં ખાનગી વાહનો, જાહેર પરિવહન અને વાણિજ્યિક વાહનોને બળતણ મળશે નહીં.

આ પ્રતિબંધ 48 કલાક સુધી રહેશે. આનાથી જનરેટર પર નિર્ભર પરિવહન વ્યવસ્થા અને વાણિજ્યિક સંસ્થાઓ પર ખરાબ અસર પડશે.

g clip-path="url(#clip0_868_265)">