પાકિસ્તાનની નૌસેનાનો આરોપ, ભારતીય સબમરીન દરિયાઈ માર્ગે કરી રહી છે પાકિસ્તાનની સરહદમાં ઘુસણખોરી

બૉર્ડર પર તણાવની વચ્ચે પાકિસ્તાનની નૌકાદળે દાવો કર્યો છે કે ભારતીય સબમરીનને તેમના જળ વિસ્તારમાં ઘુસવાના પ્રયત્નને નિષ્ફળ કરી દીધો છે. નૌકાદળના પ્રવકતાએ દાવો કર્યો છે કે 2016 પછી આ બીજી ઘટના છે જ્યારે કોઈ ભારતીય સબમરીને પાકિસ્તાનના જળ વિસ્તારમાં ઘુસવાનો પ્રયત્ન કર્યો. પાકિસ્તાન તરફથી દાવો ત્યારે કરવામાં આવ્યો જ્યારે ભારતીય નૌકાદળના પ્રમુખ એડમિરલ સુનિલ […]

પાકિસ્તાનની નૌસેનાનો આરોપ, ભારતીય સબમરીન દરિયાઈ માર્ગે કરી રહી છે પાકિસ્તાનની સરહદમાં ઘુસણખોરી
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Mar 05, 2019 | 11:09 AM

બૉર્ડર પર તણાવની વચ્ચે પાકિસ્તાનની નૌકાદળે દાવો કર્યો છે કે ભારતીય સબમરીનને તેમના જળ વિસ્તારમાં ઘુસવાના પ્રયત્નને નિષ્ફળ કરી દીધો છે.

નૌકાદળના પ્રવકતાએ દાવો કર્યો છે કે 2016 પછી આ બીજી ઘટના છે જ્યારે કોઈ ભારતીય સબમરીને પાકિસ્તાનના જળ વિસ્તારમાં ઘુસવાનો પ્રયત્ન કર્યો. પાકિસ્તાન તરફથી દાવો ત્યારે કરવામાં આવ્યો જ્યારે ભારતીય નૌકાદળના પ્રમુખ એડમિરલ સુનિલ લામ્બાએ સમુદ્વના રસ્તે આતંકીઓના ઘુસણખોરીની શંકા વ્યક્ત કરી હતી.

https://twitter.com/ShivAroor/status/1102842228261584896

આજનું રાશિફળ તારીખ : 19-03-2024
લગ્ન બાદ પહેલીવાર પત્ની સાથે જોવા મળ્યો આદિલ, જુઓ પત્ની સોમીની સુંદર તસવીર
જાહ્નવી-સારાથી લઈને અનન્યા-દિશા સુધી બોલિવુડ સુંદરીઓ સાડીમાં લાગી કમાલ, જુઓ તસવીર
ડાયાબિટીસના દર્દીઓએ આ 6 શાકભાજી ન ખાવા જોઈએ
Amazon પરથી ખરીદો ચેતક ઈ-સ્કૂટર, નો-કોસ્ટ EMI સાથે મળશે ફ્રી ડિલીવરી
વિરાટ કોહલી ખાસ ટી-શર્ટ પહેરીને RCBમાં પરત ફર્યો, કિંમત જાણીને ચોંકી જશો

પાકિસ્તાની નૌકાદળના પ્રવકતાએ એક વીડિયો જાહેર કરતા જણાવ્યું કે શાંતિ હંમેશા રાખવા માટે નૌકાદળએ ભારતીય સબમરીનને નિશાન નથી બનાવી. તેનાથી જાણી શકાય કે આપણે શાંતિ ઈચ્છે છીએ. આ ઘટનાથી શીખ લઈને ભારતે પણ શાંતિને લઈને ઝંખના બતાવવી જોઈએ. પાકિસ્તાન નૌકાદળ દ્વારા જાહેર કરેલ વીડિયોમાં એક સબમરીનનો થોડો ભાગ દેખાય છે. જેને ભારતીય સબમરીન હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

પ્રવકતાએ જણાવ્યું કે ભારતના પ્રયત્નોને નિષ્ફળ કરીને પાકિસ્તાની નૌકાદળે સાબિત કર્યું કે તેમની સમુદ્વ સીમાઓની રક્ષા કરવામાં સક્ષમ છે અને કોઈ પણ રીતે જવાબ આપવા તૈયાર છે. પાકિસ્તાનના દાવા પર ભારતીય નૌકાદળે કોઈ જવાબ નથી આપ્યો પણ જો આ દાવો સાચો છે તો ભારતીય નૌકાદળ પાકિસ્તાનને બતાવવા માંગે છે કે તે કરાચીથી 200 કિલોમીટર દુર તૈનાત છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે નવી તક મળશે
આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે નવી તક મળશે
ભાજપે ભાવનગરમાં કોળી સમાજને અંકે કરવા મહારથીઓને ઉતાર્યા મેદાને
ભાજપે ભાવનગરમાં કોળી સમાજને અંકે કરવા મહારથીઓને ઉતાર્યા મેદાને
મહુવાના બગદાણા- કોટિયાને જોડતા રોડની બિસ્માર સ્થિતિથી ગામલોકોમાં રોષ
મહુવાના બગદાણા- કોટિયાને જોડતા રોડની બિસ્માર સ્થિતિથી ગામલોકોમાં રોષ
સુરતઃ સિંગણપોરમાં મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાત
સુરતઃ સિંગણપોરમાં મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાત
કોંગ્રેસના લોકસભા ઉમેદવાર રોહન ગુપ્તાના પિતાએ આપ્યુ રાજીનામુ- વીડિયો
કોંગ્રેસના લોકસભા ઉમેદવાર રોહન ગુપ્તાના પિતાએ આપ્યુ રાજીનામુ- વીડિયો
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાનો ચૂંટણી લડવાનો ઈનકાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાનો ચૂંટણી લડવાનો ઈનકાર
પંચમહાલ : પાર્સલના નામે ટ્રકમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ
પંચમહાલ : પાર્સલના નામે ટ્રકમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ચેક રિટર્ન કેસમાં ફિલ્મ દિગ્દર્શક રાજકુમાર સંતોષીને મળ્યા જામીન
ચેક રિટર્ન કેસમાં ફિલ્મ દિગ્દર્શક રાજકુમાર સંતોષીને મળ્યા જામીન
વિદેશી વિદ્યાર્થીઓને ફાળવાઈ અદ્યતન સુવિધાથી સજ્જ નવી NRI હોસ્ટેલ
વિદેશી વિદ્યાર્થીઓને ફાળવાઈ અદ્યતન સુવિધાથી સજ્જ નવી NRI હોસ્ટેલ
પાટીદાર દીકરીઓ અંગે કરેલા નિવેદન પર કાજલ હિન્દુસ્તાનીએ કરી સ્પષ્ટતા
પાટીદાર દીકરીઓ અંગે કરેલા નિવેદન પર કાજલ હિન્દુસ્તાનીએ કરી સ્પષ્ટતા
g clip-path="url(#clip0_868_265)">