પાકિસ્તાનની નૌસેનાનો આરોપ, ભારતીય સબમરીન દરિયાઈ માર્ગે કરી રહી છે પાકિસ્તાનની સરહદમાં ઘુસણખોરી

બૉર્ડર પર તણાવની વચ્ચે પાકિસ્તાનની નૌકાદળે દાવો કર્યો છે કે ભારતીય સબમરીનને તેમના જળ વિસ્તારમાં ઘુસવાના પ્રયત્નને નિષ્ફળ કરી દીધો છે. નૌકાદળના પ્રવકતાએ દાવો કર્યો છે કે 2016 પછી આ બીજી ઘટના છે જ્યારે કોઈ ભારતીય સબમરીને પાકિસ્તાનના જળ વિસ્તારમાં ઘુસવાનો પ્રયત્ન કર્યો. પાકિસ્તાન તરફથી દાવો ત્યારે કરવામાં આવ્યો જ્યારે ભારતીય નૌકાદળના પ્રમુખ એડમિરલ સુનિલ […]

પાકિસ્તાનની નૌસેનાનો આરોપ, ભારતીય સબમરીન દરિયાઈ માર્ગે કરી રહી છે પાકિસ્તાનની સરહદમાં ઘુસણખોરી
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Mar 05, 2019 | 11:09 AM

બૉર્ડર પર તણાવની વચ્ચે પાકિસ્તાનની નૌકાદળે દાવો કર્યો છે કે ભારતીય સબમરીનને તેમના જળ વિસ્તારમાં ઘુસવાના પ્રયત્નને નિષ્ફળ કરી દીધો છે.

નૌકાદળના પ્રવકતાએ દાવો કર્યો છે કે 2016 પછી આ બીજી ઘટના છે જ્યારે કોઈ ભારતીય સબમરીને પાકિસ્તાનના જળ વિસ્તારમાં ઘુસવાનો પ્રયત્ન કર્યો. પાકિસ્તાન તરફથી દાવો ત્યારે કરવામાં આવ્યો જ્યારે ભારતીય નૌકાદળના પ્રમુખ એડમિરલ સુનિલ લામ્બાએ સમુદ્વના રસ્તે આતંકીઓના ઘુસણખોરીની શંકા વ્યક્ત કરી હતી.

https://twitter.com/ShivAroor/status/1102842228261584896

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

પાકિસ્તાની નૌકાદળના પ્રવકતાએ એક વીડિયો જાહેર કરતા જણાવ્યું કે શાંતિ હંમેશા રાખવા માટે નૌકાદળએ ભારતીય સબમરીનને નિશાન નથી બનાવી. તેનાથી જાણી શકાય કે આપણે શાંતિ ઈચ્છે છીએ. આ ઘટનાથી શીખ લઈને ભારતે પણ શાંતિને લઈને ઝંખના બતાવવી જોઈએ. પાકિસ્તાન નૌકાદળ દ્વારા જાહેર કરેલ વીડિયોમાં એક સબમરીનનો થોડો ભાગ દેખાય છે. જેને ભારતીય સબમરીન હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

પ્રવકતાએ જણાવ્યું કે ભારતના પ્રયત્નોને નિષ્ફળ કરીને પાકિસ્તાની નૌકાદળે સાબિત કર્યું કે તેમની સમુદ્વ સીમાઓની રક્ષા કરવામાં સક્ષમ છે અને કોઈ પણ રીતે જવાબ આપવા તૈયાર છે. પાકિસ્તાનના દાવા પર ભારતીય નૌકાદળે કોઈ જવાબ નથી આપ્યો પણ જો આ દાવો સાચો છે તો ભારતીય નૌકાદળ પાકિસ્તાનને બતાવવા માંગે છે કે તે કરાચીથી 200 કિલોમીટર દુર તૈનાત છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">